નીચે બે વિધાનો આપેલ છે : એક કથન $A$ અને બીજું કારણ $R$ તરીકે દર્શાવેલ છે

કથન $A$ : ગ્રહ $A$ અને $B$ નાં નિષ્ક્રમણ વેગ સમાન છે. પણ $A$ અને $B$ નાં દળ જુદા-જુદા છે.

કારણ $R$ : તેમનાં દળ અને ત્રિજ્યાઓનો ગુણાકાર સમાન હોવો જોઈએ.$M _{1} R _{1}= M _{2} R _{2}$

ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પો પૈકી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો.

JEE MAIN 2021, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ગ્રહ સૂર્યની આજુબાજુ પૃથ્વીની સરેરાશ ભ્રમણ અંતર કરતાં $1.588$ ગણા અંતરે ફરે છે તો તે ગ્રહનો આવર્તકાળ ........  વર્ષ થાય .
    View Solution
  • 2
    આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક ગ્રહ સૂર્યની ફરતે ઉપવલય કક્ષા માં ભ્રમણ કરે છે જો દર્શાવેલા ભાગ $A$ અને $B$ બંને સમાન હોય તો તેમના આવર્તકાળ $t_1 $ અને $t_2 $ વચ્ચેનો સંબંધ શું હોય ?
    View Solution
  • 3
    એક ગ્રહનું સૂર્યથી અંતર પૃથ્વીના સૂર્યથી અંતર કરતાં $5$ ગણું હોય તો તે ગ્રહનો આવર્તકાળ કેટલો થાય ?
    View Solution
  • 4
    વાતાવરણ પૃથ્વી પર રાખવામાં શું જવાબદાર છે
    View Solution
  • 5
    પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું મહત્તમ અને ન્યૂનતમ અંતર $r_1 $ અને $r_2$ છે, જ્યારે તે સૂર્યથી દોરેલી ભ્રમણકક્ષાના મુખ્ય અક્ષને લંબ પર હોય ત્યારે તેનું સૂર્યથી અંતર કેટલું હશે?
    View Solution
  • 6
    પૃથ્વીની સપાટી પર $g$ નું મૂલ્ય $980 cm/sec^2 $ તો $64\, km$ ઊંચાઈએ $g$ નું મૂલ્ય ........ $cm/{\sec ^2}$ થાય? (પૃથ્વી નીં ત્રિજ્યા $R= 6400 \,km$ )
    View Solution
  • 7
    પ્રત્યેકનું દળ $m$ હોય, તેવા બે સમાન કણો તેમના ગુરુત્વાકર્ષણની અસર હેઠળ $a$ ત્રિજ્યાના વર્તુળ પર ફરે છે. પ્રત્યેક કણની કોણીય ઝડપ .......... હશે.
    View Solution
  • 8
    સૌરમંડળમાં એક એવો ગ્રહ છે કે જેનું દળ પૃથ્વીના દળ કરતાં બમણું હોય છે અને ઘનતા પૃથ્વીની સરેરાશ ઘનતા જેટલી હોય છે. જો પૃથ્વી પરની કોઈ વસ્તુનું વજન $W$ હોય, તો તે ગ્રહ પર સમાન પદાર્થનું વજન કેટલું હશે?
    View Solution
  • 9
    પૃથ્વીની સરેરાશ ઘનતા ________
    View Solution
  • 10
    કોઈ એક ગ્રહ પર ગુરુત્વપ્રવેગના મૂલ્યમાં $4\%$ જેટલી ચોકચાઈ છે. $m$ દળ અને $T$ દોલનનો આવર્તકાળ ધરાવતા સાદા લોલકની ઉર્જાની ગણતરી કરવામાં આવે છે. જો તેના આવર્તકાળમાં $3 \%$ જેટલી ચોકચાઈ હોય તો, તેની ઉર્જા ${E}$ માં ચોકચાઈ કેટલા $\%$ હશે?
    View Solution