જો પૃથ્વીની ત્રિજ્યા $1\%$ જેટલી સંકોચાય જાય પરંતુ તેનું દળ બદલાય નહીં તો તેનો પૃથ્વી પરનો ગુરુત્વ પ્રવેગ ...
A$2\%$ ઘટે
B
બદલાય નહી
C$2\%$ વધે
D$1\%$ વધે
IIT 1981, Easy
Download our app for free and get started
c (c) \(g = \frac{{GM}}{{{R^2}}}.\)
If mass remains constant then \(g \propto \frac{1}{{{R^2}}}\)
\(\%\) increase in \(g = 2\)(\(\%\) decrease in \(R\)) \(=2 × 1\% = 2\%.\)
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બે ગ્રહો $A$ અને $B$ ના નિષ્ક્રમણ વેગો $1:2$ ના ગુણોતરમાં છે. જો તેમની ત્રીજ્યાઓ અનુક્રમે $1:3$ નાં ગુણોતરમાં હોય, તો ગ્રહ $A$ નો ગુરુત્વાકર્ષી પ્રવેગ અને ગ્રહ $B$ ના ગુરુત્વાકર્ષી પ્રવેગનો ગુણોતર કેટલો થાય?
જો એક ગ્રહ પરનો ગુરુત્વપ્રવેગ પૃથ્વીના ગુરુત્વપ્રવેગ કરતાં બમણો અને ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતાં બમણી હોય તો તે ગ્રહ પર પદાર્થની નિષ્ક્રમણ ઝડપ કેટલી થાય?
એક $M$ દળ અને $R_2$ ત્રિજ્યાના ગોળામાં આકૃતિમાં દર્શાવ્યા મુજબ $R_1$ ત્રિજ્યાની કેવિટી છે $m$ દળના પદાર્થ જે $r$ અંતરે છે તેના પર ગોળા દ્વારા લાગતું બળ $F$ અને અંતર $r$ વિરુદ્ધનો ગ્રાફ નીચે પૈકી કયો થશે? $(0 \le r \le \,\infty )$