જો પૃથ્વીની ત્રિજ્યા માં $1.5\%$ નો ઘટાડો થાય (દળ સરખું રહે) તો ગુરુત્વ પ્રવેગ માં ....... $\%$ ફેરફાર થાય.
  • A$1$
  • B$2$
  • C$3$
  • D$4$
Easy
Download our app for free and get startedPlay store
c
(c) \(g \propto \frac{1}{{{R^2}}}\)

Percentage change in \(g = 2\) (percentage change in \(R\)) \( = 2 \times 1.5 = - 3\% \)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પદાર્થની નિષ્ક્રમણ ઝડપ દળ પર કઈ રીતે આધાર રાખે?
    View Solution
  • 2
    $m$ દળનો ગ્રહએ $M$ દળના સૂર્યની આસપાસ દીર્ધવૃત્તિય કક્ષામાં પરિભ્રમણ કરે છે. સૂર્યથી ગ્રહનું મહત્તમ અને ન્યૂનતમ અંતર અનુક્રમે $r_1$ અને $r_2$ છે. ગ્રહનો આવર્તકાળ એે શેના સમપ્રમાણમાં છે.
    View Solution
  • 3
    બે તારાના તંત્રમાં $m_{A}$ અને $m_{B}$ દળ ધરાવતા બે તારા $A$ અને $B$ અનુક્રમે $r_{A}$ અને $r_{B}$ ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં ગતિ કરે છે. જો $T_{A}$ અને $T_{B}$ અનુક્રમે તારો $A$ અને તારા $B$ નો આવર્તકાળ હોય, તો ..... 
    View Solution
  • 4
    $A$ અને $B$ ગ્રહ ની ત્રિજ્યાનો ગુણોત્તર ${k_1}$ અને ગુરુત્વપ્રવેગનો ગુણોત્તર ${k_2}$ હોય તો નિષ્ક્રમણ ઝડપ નો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 5
    પૃથ્વીની સપાટીની તદ્‍ન નજીક રહીને પૃથ્વીની આસપાસ અચળ કોણીય ઝડપથી $m$ દળનો ઉપગ્રહ ભ્રમણ કરે છે.તેની કક્ષીય ત્રિજયા $R_o$ અને પૃથ્વીનું દળ $M$ હોય,તો ઉપગ્રહનું કોણીય વેગમાન પૃથ્વીના કેન્દ્રને અનુલક્ષીને કેટલું થાય?
    View Solution
  • 6
    ધ્રુવીય ઉપગ્રહનો આવર્તકાળ કેટેલો છે ?
    View Solution
  • 7
    એક ઉલ્કા પૃથ્વીના કેન્દ્ર તરફ ગતિ કરે છે. જ્યારે તે પૃથ્વીના કેન્દ્રથી $10 \mathrm{R}$ ($R$ પૃથ્વીની ત્રિજ્યા) અંતરે હોય ત્યારે તેનો વેગ $12 \;\mathrm{km} / \mathrm{s}$ છે.પૃથ્વીના વાતાવરણની અસરને અવગણતા ઉલ્કા પૃથ્વીની સપાટી પર કેટલા વેગથી ($km/s$ માં) પડશે? (પૃથ્વીની નિષ્ક્રમણ ઝડપ$=11.2 \;\mathrm{km} / \mathrm{s}$ )
    View Solution
  • 8
    ચાર $M$ દળના પદાર્થ $L$ બાજુવાળા ચોરસ પર મૂકેલા છે. આ ચાર કણ ને લીધે ચોરસના કેન્દ્ર પર ગુરુત્વસ્થિતિમાન કેટલું થાય ?
    View Solution
  • 9
    $m$ દળના પદાર્થને પૃથ્વીની સપાટી થી અનંત અંતરે લઇ જવા માટે કેટલી ગતિઉર્જા આપવી પડે?[$R =$ પૃથ્વીની ત્રિજયા ]
    View Solution
  • 10
    પૃથ્વી પર પદાર્થની નિષ્ક્રમણ ઝડપ $V_e $ છે . તો ગ્રહ જેનું દળ પૃથ્વીના દળ કરતાં $6$ ગણું અને ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતાં $2$ ગણી હોય તો તે ગ્રહ પર પદાર્થની નિષ્ક્રમણ ઝડપ કેટલી થાય?
    View Solution