પૃથ્વીની સપાટીની તદ્‍ન નજીક રહીને પૃથ્વીની આસપાસ અચળ કોણીય ઝડપથી $m$ દળનો ઉપગ્રહ ભ્રમણ કરે છે.તેની કક્ષીય ત્રિજયા $R_o$ અને પૃથ્વીનું દળ $M$ હોય,તો ઉપગ્રહનું કોણીય વેગમાન પૃથ્વીના કેન્દ્રને અનુલક્ષીને કેટલું થાય?
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સમય શોધવા માટે પૃથ્વી ફરતે ભ્રમણ કરતાં અવકાશયાત્રી એ શું ઉપયોગ કરવું જોઈએ
    View Solution
  • 2
    ગ્રહ પર વાતાવરણ એ માત્ર જ્યારે જ શક્ય છે જો (જ્યાં $v_{ rms }$ એ ગ્રહ પરનાં અણુઓની $v_e$ ઝડપ અને $v_e$ એ તે ની સપાટી પરની નિષ્કમણ ઝડપ)
    View Solution
  • 3
    પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય $9.8\, m\,s^{-2}$ છે તો સપાટીથી કેટલી ઊંચાઈ પર જતાં તેનું મૂલ્ય ઘટીને $4.9\, m\,s^{-2}$ થશે? (પૃથ્વીની ત્રિજ્યા $= 6.4\times10^6\, m$)
    View Solution
  • 4
    પૃથ્વીની ફરતે ભ્રમણ કરતાં ઉપગ્રહમાં રહેલા અવકાશયાત્રીનું વજન કેટલું હોય ?
    View Solution
  • 5
    કક્ષામાં ભ્રમણ કરતાં ઉપગ્રહ માટે શું અચળ હોય છે ?
    View Solution
  • 6
    પૃથ્વીની ફરતે ભ્રમણ કરતાં ઉપગ્રહમાં રહેલા અવકાશયાત્રીનું વજન કેટલું હોય ?
    View Solution
  • 7
    કોઈ ક્ષેત્રમાં ગુરુત્વ સ્થિતિમાન એ $V=-(x+y+z) \,J / kg$ વડે આપેલ છે . તો ($2,2,2$) બિંદુએ ગુરુત્વાકર્ષણ તીવ્રતા ............ $N/kg$ શોધો. 
    View Solution
  • 8
    કેટલી ઊંડાઈ પર ગુરુત્વપ્રવેગ પૃથ્વીની સપાટી પરના ગુરુત્વપ્રવેગથી $\frac{1}{n}$ ગણો થાય ? (પૃથ્વીની ત્રિજ્યા $=R$ )
    View Solution
  • 9
    ચંદ્ર ને પૃથ્વીના પ્ર્ક્ષિપ્ત ગુરુત્વાકર્ષણ માથી છટકી જવા તેના વેગમાં કેટલા ગણો વધારો કરવો પડે ?
    View Solution
  • 10
    પૃથ્વીનું સૂર્યથી અંતર $1.5 \times 10^6\,km$ છે. તો જેનો પરિભ્રમણ સમય $2.83$ વર્ષ હોય તેવા કાલ્પનિક ગૃહનું સૂર્યથી અંતર $.............$ હોય.
    View Solution