જો પૃથ્વીનું દળ $P$ ગ્રહ કરતાં નવ ગણું અને ત્રિજ્યા બમણી છે. તો ગ્રહ $P$ ના ગુરુત્વાકર્ષણ બળમાંથી બહાર કાઢવા માટે રોકેટ દ્વારા જરૂરી લઘુત્તમ વેગ $\frac{v_e}{3} \sqrt{x}\; ms ^{-1}$ છે. જ્યાં $v_e$ નિષ્ક્રમણ વેગ છે. $x$ ની કિંમત કેટલી હશે?
  • A$2$
  • B$3$
  • C$18$
  • D$1$
JEE MAIN 2023, Medium
Download our app for free and get startedPlay store
a
\(v_{\text {(escape) plant }}=\sqrt{\frac{2 G M_P}{R_P}}\)

\(=\sqrt{\frac{2 G\left(\frac{M_e}{9}\right)}{\left(\frac{R_e}{2}\right)}}=\frac{v_e \sqrt{2}}{3} \therefore x=2\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાથી ક્યો ગુરુત્વસ્થિતિમાન અને પૃથ્વીના કેન્દ્રથી અંતર વચ્ચેનો ગ્રાફ છે
    View Solution
  • 2
    વિધાન : વાતાવરણ વગરની પૃથ્વી ખૂબ જ ઠંડી હોય.

    કારણ : વાતાવરણ વગર બધી જ ઉષ્મા છટકી જાય.

    View Solution
  • 3
    પૃથ્વીની સપાટીથી ....... $km$ ઊંચાઈએ " $g$ " નું મૂલ્ય $2\%$ જેટલું ઘટશે ? [પૃથ્વીની ત્રિજ્યા $6400\,km$ ]
    View Solution
  • 4
    જ્યારે ઉપગ્રહએ પૃથ્વીની આસપાસ કોઈક કક્ષામાં પરિભ્રમણ કરી રહો હોય તો કઈ રાશિએ અચળ જળવાઈ રહે છે.
    View Solution
  • 5
    વિધાન : અવકાશ રોકેટ મોટા ભાગે પશ્ચિમથી પૂર્વ તરફ જતી વિષુવવૃત્તીય રેખા પરથી પ્રક્ષેપ કરવામાં આવે છે.

    કારણ : વિષુવવૃત્ત પર ગુરુત્વપ્રવેગનું મૂલ્ય સૌથી ઓછું હોય.

    View Solution
  • 6
    $x-$અક્ષ પર ઉગમબિંદુથી $x$ અંતરે દળના વિતરણને કારણે ગુરુત્વાકર્ષીક્ષેત્ર $\frac{A x}{\left(x^{2}+a^{2}\right)^{3 / 2}}$ મુજબ આપવામાં આવે છે. $x-$અક્ષ પર $x$ અંતરે ગુરુત્વ સ્થિતિમાન કેટલું થશે? અનંત અંતરે તેનું મૂલ્ય શૂન્ય લો.
    View Solution
  • 7
    જો પૃથ્વીની કોણીય ઝડપ બમણી થાય જાય તો '$g$' નું ધ્રુવ પાસેનું મૂલ્ય
    View Solution
  • 8
    પૃથ્વીની સરેરાશ ત્રિજ્યા $R$ છે, તેની ધરી પર કોણીય વેગ $\omega$ અને પૃથ્વીની સપાટી પર ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ $g$ છે. ભૂસ્થિર ઉપગ્રહની કક્ષીય ત્રિજયાનો ઘન કેટલો થાય?
    View Solution
  • 9
    આપેલ વિધાનમાથી ઉપગ્રહ માટે નીચેના પૈકી કયું વિધાન સાચું નથી .
    View Solution
  • 10
    એક ઉપગ્રહને પૃથ્વીની આસપાસ $R$ ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં છોડવામાં આવે છે, જ્યારે બીજા ઉપગ્રહને $1.02\, {R}$ ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં છોડવામાં આવે છે. બે ઉપગ્રહોના આવર્તકાળનો પ્રતિશત ફેરફાર કેટલો હશે?
    View Solution