જો રાઉલ્ટના નિયમનું પાલન થાય તો, દ્રાવણમાં દ્રાવકનું બાષ્પદબાણ એ કોના સપ્રમાણમાં હોય છે?
  • A
    દ્રાવકના મોલ અંશ
  • B
    દ્રાવ્ય કે દ્રાવકના મોલ અંશ
  • C
    દ્રાવણનું કદ
  • D
    દ્રાવ્યના મોલ અંશ
Easy
Download our app for free and get startedPlay store
a
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $1$  કિ.ગ્રા. પાણીમાં $ 13.44 $ ગ્રામ $CuCl_2$ દ્રાવ્ય કરવામાં આવે છે તો દ્રાવણના ઉત્કલનબિંદુમાં ઉન્નયનનું માપ કરો. $[K_b= 0.5\,\,kg\,mol^{-1}$,  $CuCl_2$ નો અણુભાર $ - 134.1]$
    View Solution
  • 2
    શેરડીના દ્રાવણમાં $300\,K$ એ અભિસરણ દબાણ $2.46$ વાતા છે તો દ્રાવણની સાંદ્રતા કેટલી થશે?
    View Solution
  • 3
    જો કેનસુગરનું પાણીમાં $5\%$  દ્રાવણ (વજનથી) નું ઠારબિંદુ $ 271\,K $ અને શુધ્ધ પાણીનું ઠારબિંદુ $273.15\,K $ હોય તો ગ્લુકોઝનું પાણીમાં $5\% $ દ્રાવણ (વજનથી) નું ઠારબિંદુ .......... $K$ થશે.
    View Solution
  • 4
    જલીય દ્રાવણમાં $K_2HgI_4$ નુ $40\%$ આયનીકરણ થાય છે. તો વોન્ટ હોફ અવયવ $(i)$ નુ મૂલ્ય શું હશે?
    View Solution
  • 5
    ઠારબિંદુમાં $0.186\,^oC$ નો ઘટાડો કરવા $500\, cc$ પાણીમાં દ્રાવ્ય કરવા પડતા યુરિયાનું દળ ........ $\mathrm{g}$ થશે. $(K = 1.86\,^oC/m)$
    View Solution
  • 6
    જ્યારે પદાર્થ $ A $ ને દ્રાવણ $B$  માં દ્રાવ્ય કરવામાં આવે છે. અણુભાર $A_3$ જેટલો થાય. વૉન્ટ હોફ અવયવ એ.....
    View Solution
  • 7
    એક અબાષ્પશીલ, વિધતઅવિભાજ્ય દ્રાવ્યને જયારે દ્રાવકમાં દ્રાવ્ય કરવામાં આવે છે ત્યારે દ્રાવણના બાષ્પદબાણમાં $8\%$ નો ઘટાડો થાય તો દ્રાવ્યના મોલ-અંશ ............. થશે.
    View Solution
  • 8
    $88 $ સે. એ બેન્ઝિનનું બાષ્પ દબાણ $900$  ટોર અને ટોલ્યુઈનનું બાષ્પ દબાણ $360 $ ટોર છે. $ 1$  વાતા અને $88$  સે. એ ટોલ્યુઈન સાથે મિશ્રણમાં બેન્ઝિનમાં મોલ અંશ કેટલા થાય? બેન્ઝિન ટોલ્યુઈનને આદર્શ દ્રાવણ તરીકે લેતાં.
    View Solution
  • 9
    $760\,mm$  એ પાણીનું સામાન્ય ઉત્કલનબિંદુ $ 373\,K $ છે. $298\,K $ તાપમાને પાણીનું બાષ્પદબાણ $23\,mm$  છે. જો બાષ્પાયન એન્થાલ્પી $ 40.656 \,KJ/mol $ હોય તો $23\, mm$ દબાણે તેનું ઉત્કલનબિંદુ ........... $\mathrm{K}$ થશે.
    View Solution
  • 10
    $25^{\circ}\,C$ પર ગ્લુકોઝના $30\% (w/v)$ જલીય દ્વાવણ નું બાષ્પ દબાણ $.........\,mm\,Hg$ છે.(આપેલઃ ગ્લુકોઝના $30 \%$ (w/v) જલીય દ્વાવણની ધનતા $1.2\,g\,cm ^{-3}$ છે અને શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ $24\,mm\,Hg$ છે) (ગ્લુકોઝનું મોલર દળ $180\,g\,mol ^{-1}$ છે.)
    View Solution