જો સરળ આવર્ત ગતિ કરતા કણની ગતિને $x=5 \sin \left(\pi t+\frac{\pi}{3}\right) m$ દ્વારા રજૂ કરી શકાય તો, ગતિ માટે કંપ વિસ્તાર અને સમયગાળો (આવર્તાળ) અનુક્રમે. . . . . . . . .હશે.
NEET 2024, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $25\, cm$ કંપવિસ્તાર ધરાવતા $3\, s$ નો આવર્તકાળ ધરાવતો કણ સરળ આવર્તગતિ કરે છે. તો સમતોલન સ્થાનેથી બંને બાજુ $12.5\, cm$નું અંતર કાપતા લઘુતમ સમય  ..... $\sec$ લાગશે. 
    View Solution
  • 2
    સ્પ્રિંગ-અચળાંક $k$ ધરાવતી સ્પ્રિંગના છેડે $m$ દળનો કણ છે.તેની પ્રાકૃતિક આવૃતિ  છે.જો દોલક પર લાગતું બાહ્ય આવર્તક બળ $\cos \omega \,t((\omega \ne {\omega _0})$ અનુસાર બદલાતું હોય,તો સમય પર આધારિત આ કણનું સ્થાનાંતર કેટલું થાય? ($b=0$ લો ).
    View Solution
  • 3
    $L$ લંબાઈ, $M$ દળ અને $A$ આડછેદ ધરાવતા નળાકારને દળરહિત સ્પ્રિંગ સાથે બાંધીને એવી રીતે લટકવવામાં આવે છે કે જેથી સમતોલન સમયે અડધું નળાકાર $\sigma$ ઘનતાવાળા પ્રવાહીમાં ડૂબેલું રહે.જ્યારે નળાકારને નીચે તરફ થોડું ખેંચીને મુક્ત કરવામાં આવે ત્યારે તે નાના કંપવિસ્તારથી દોલનો કરે છે.નળાકારના દોલનો માટેનો આવર્તકાળ $T$ કેટલો મળે?
    View Solution
  • 4
    સરળ આવર્ત ગતિ કરતાં પદાર્થનો કંપવિસ્તાર $0.1\, m$ છે,જયારે તે સમતોલન સ્થાનથી $0.02\,m$ અંતરે હોય,ત્યારે તેનો પ્રવેગ $0.5\, m/s^2$ છે,તો મહત્તમ વેગ કેટલો થાય?
    View Solution
  • 5
    સરળ આવર્ત ગતિ કરતાં પદાર્થનો કંપવિસ્તાર $4\,cm$ છે,સમતોલન સ્થાનથી કેટલા અંતરે ગતિઊર્જા અને સ્થિતિઊર્જા સમાન થાય?
    View Solution
  • 6
    લિસ્ટ $- I$ ને લિસ્ટ $- II$ સાથે મેળવો.

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

    View Solution
  • 7
    $m$ દળને શિરોલંબ નહિવત દળ ધરાવતી સ્પ્રિંગ સાથે લટકાવેલ છે, આ તંત્ર $n$ આવૃતિથી દોલનો કરે છે. જો $4m$ દળને સમાન સ્પ્રિંગ સાથે લટાવવામાં આવે, તો તંત્રની આવૃતિ કેટલી થાય?
    View Solution
  • 8
    અવમંદિત દોલનો માટે કોણીય આવૃતિ $\omega  = \sqrt {\left( {\frac{k}{m} - \frac{{{r^2}}}{{4{m^2}}}} \right)}$ મુજબ આપવામાં આવે છે જ્યાં $k$ બળ અચળાંક, $m$ દોલનોનું દળ અને $r$ અવમંદિત અચળાંક છે. જો $\frac{{{r^2}}}{{mk}}$ નો ગુણોત્તર $8\%$ મળતો હોય તો, અવમંદિત દોલનોની સરખામણીમાં દોલનોના આવર્તકાળમાં કેટલો ફેરફાર થાય?
    View Solution
  • 9
    $2k$ અને $9k$ બળ અચળાંક ધરાવતી બે દળ રહિત સ્પ્રિંગોના મુક્ત છડે $50\, g$ અને $100 \,g$ દળો લટકાવેલા છે. આ દળો શિરોલંબ દિશામાં એવી રીતે દોલનો કરે છે કે જેથી તેમના મહત્તમ વેગો સમાન થાય. તો તેઓના અનુક્રમે કંપ વિસ્તારોનો ગુણોત્તર.....થશે.
    View Solution
  • 10
    એક ઘડિયાળ $S$ એક સ્પ્રિંગના દોલનોને આધારે છે. જ્યારે બીજી ઘડિયાળ $P$ સાદા લોલકને આધારે છે. બંને ઘડિયાળ પૃથ્વીના દર મુજબ જ ફરે છે. તે બંનેને પૃથ્વી જેટલી જ ઘનતા પરંતુ પૃથ્વીથી બે ગણી ત્રિજ્યા ધરાવતા ગ્રહ પર લઈ જવામાં આવે તો ક્યું વિધાન સત્ય છે ?
    View Solution