જો ઠારણ વ્યવસ્થાનું તાપમાન નિરપેક્ષ શૂન્ય પર છે, તો કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા ......... $\%$ થશે.
A$0$
B$100$
C$50$
D$75$
Easy
Download our app for free and get started
b (b)
The efficiency of the cycle is given as \(\eta=1-\frac{T_2}{T_1}\). Here \(T_1\) is the temperature of the source and \(T_2\) is the temperature of the sink. If \(T_2=0\) we get efficiency as \(\eta\) as \(100 \%\).
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા $50\%$ અને ઠારણ વ્યવસ્થાનું તાપમાન $500\;K$ છે. જો ઉષ્મા પ્રાપ્તિસ્થાનનું તાપમાન અચળ રાખવામા આવે અને કાર્યક્ષમતા વધારીને $60\%$ કરવામાં આવે, તો ઠારણ વ્યવસ્થાનું જરૂરી તાપમાન ($K$ માં) કેટલું હશે?
એક ઉષ્મીય અવાહક જડિત કન્ટેઇનરમાં રહેલ આદર્શ વાયુને $100\omega$ ના ફિલામેન્ટ દ્વારા $1A $ નો પ્રવાહ $5 \,\,min$ સુધી પ્રસાર કરીને ગરમ કરવામાં આવે છે તો આંતરીક ઊર્જામાં થતો ફેરફાર ....$kJ$ ?
$P (V-b)=RT$ સ્થિતિ સમીકરણનું પાલન કરતા એક મોલ વાયુને $(P_1-V_1)$ અવસ્થામાંથી $(P_2-V_2)$ અવસ્થામાં એવી રીતે વિસ્તારિત કરવામાં આવે છે કે જેથી $P-V$ આલેખ સીધી રેખા મળે છે. તો કાર્ય શેના વડે આપવામાં આવે છે?
એક રેફ્રિજરેટરનો પરફોમન્સ ગુણાંક $5 $ છે. જો ફ્રીઝરની અંદરનું તાપમાન $ -20^o C$ હોય, તો રેફ્રિજરેટરની બહાર બધી બાજુએ, જયાં ઉષ્મા બહાર ફેંકાય છે, તેનું તાપમાન ........ $^oC$ હશે.
એક બંધ પાત્રમાં $200\, K$ તાપમાને $0.1$ મોલ એક પરમાણ્વિક આદર્શ વાયુ ભરેલ છે. જો તેમાં $0.05$ મોલ તે જ વાયુ જે $400\, K$ તાપમાને છે તેને ઉમેરવામાં આવે તો પાત્રમાં રહેલ વાયુનું સંતુલન સમયે અંતિમ તાપમાન ($K$ માં) લગભગ કેટલું હશે?