જ્યાર પ્રકાશ હવામાંથી કાંચમાં વક્રીભવન પામે ત્યારે ....
A
તેની તરંગલંબાઈ અને આવૃતિ બંને વધે
B
તેની તરંગલંબાઈ વધે પરંતુ આવૃતિ બદલાય નહીં
C
તેની તરંગલંબાઈ ઘટે પરંતુ આવૃતિ બદલાય નહીં
D
તેની તરંગલંબાઈ અને આવૃતિ બંને ઘટે
IIT 1980, Easy
Download our app for free and get started
c When light is refracted from air into a glass its wavelength decrease but frequency remain unchanged.
\(\mu \propto \frac{1}{\lambda} \text {. As } \lambda_{ b } < \lambda_{ g }\)
\(\text { but } \Rightarrow f _{ b }= f _{ g }\)
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પ્રિઝમનો પ્રિઝમકોણ $45^o $ અને આપાતકોણ $60^o $ છે. કિરણ બીજી સપાટી પર $ 90^°$ ના ખૂણે બહાર આવે ,તો પ્રિઝમનો વક્રીભવનાંક $\mu $ અને વિચલનકોણ $\delta $ કેટલો થાય?
બે સમતલ અરીસા ${M}_{1}$ અને ${M}_{2}$ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એકબીજાને લંબ મૂકેલા છે. બિંદુવત ઉદગમ $P$ ને ${M}_{1}$ અને ${M}_{2}$ અરિસાથી અનુક્રમે $a$ અને $2a$ મીટર અંતરે મૂકેલા છે. બનતા પ્રતિબિંબો વચ્ચેનું મહત્તમ અંતર કેટલું હશે? ($\sqrt{5}=2.3$ )
બે સમતલ અરીસા ${M}_{1}$ અને ${M}_{2}$ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એકબીજાને લંબ મૂકેલા છે. બિંદુવત ઉદગમ $P$ ને ${M}_{1}$ અને ${M}_{2}$ અરિસાથી અનુક્રમે $a$ અને $2a$ મીટર અંતરે મૂકેલા છે. બનતા પ્રતિબિંબો વચ્ચેનું મહત્તમ અંતર કેટલું હશે? ($\sqrt{5}=2.3$ )