બે સમતલ અરીસા ${M}_{1}$ અને ${M}_{2}$ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એકબીજાને લંબ મૂકેલા છે. બિંદુવત ઉદગમ $P$ ને ${M}_{1}$ અને ${M}_{2}$ અરિસાથી અનુક્રમે $a$ અને $2a$ મીટર અંતરે મૂકેલા છે. બનતા પ્રતિબિંબો વચ્ચેનું મહત્તમ અંતર કેટલું હશે? ($\sqrt{5}=2.3$ )
JEE MAIN 2021, Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $f=5 \,cm$ કેન્દ્રલંબાઈના સાદા સૂક્ષ્મદર્શક વડે રચાતી મહત્તમ મોટવણી કેટલી છે ?
    View Solution
  • 2
    બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ $(f)$ માપવાના પ્રયોગમાં, વસ્તુ અંતર $(x)$ અને પ્રતિબિંબ અંતર $(y)$ ના મૂલ્યો લેન્સના કેન્દ્ર બિંદુની સાપેક્ષ (સંદર્ભમાં) માપવામાં આવે છે. આકૃતિમાં $y$-x આલેખ દર્શાવવામાં આવેલ છે. લેન્સની કેન્દ્ર લંબાઈ_______$\mathrm{cm}$છે.
    View Solution
  • 3
    એક વસ્તુ અંતર્ગોળ અરીસાની અક્ષ પર મુખ્ય કેન્દ્રથી દૂર જાય છે.તો તેના માટે રેખીય મોટવણી $(m)$ વિરુદ્ધ અરીસાથી વસ્તુ અંતર $(x)$ નો આલેખ કેવો મળે?
    View Solution
  • 4
    દરેકની સમાન કેન્દ્રલંબાઇ $f$ વાળા કાચ $\left( {{\mu _g} = \frac{3}{2}} \right)$ ના સમ બર્હિગોળ લેન્સ એકબીજાના સંપર્કમાં મૂકેલાં છે. બંને લેન્સો વચ્ચેની જગ્યામાં પાણી (${\mu _w} = \frac{4}{3}$) ભરેલું છે. આ સંયોજનની કેન્દ્રલંબાઇ કેટલી હશે?
    View Solution
  • 5
    ફિલન્ટ અને ક્રાઉન કાચના પ્રિઝમ માટે પ્રિઝમ કોણ અનુક્રમે $A'$ અને $A$ છે. તેનો ઉપયોગ વિચલન સિવાય વિભાજન પદા કરવામાં થાય ત્યારે $A'/A$  ગુણોત્તર..... થશે.
    View Solution
  • 6
    $10\, cm $ ત્રિજ્યાના ગોળાકાર પાત્રને $(4/3)$ વક્રીભવનાંક વાળા પાણીથી ભરેલું છે. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે કેન્દ્રથી $4 \,cm$ ના અંતરે એક માછલી છે. જો છેડા $ F$ થી જોવામાં આવે તો માછલી ......$cm$ દેખાતી હશે? (માછલી જોડાઈ અવગણતાં)
    View Solution
  • 7
    ચંદ્રનો વ્યાસ $3.5 × 10^{3}\,\, km$ છે અને તેનું પૃથ્વીથી અંતર $3.8 × 10^{5} \,\,km $ છે. જો એક ટેલિસ્કોપ દ્વારા જોવામાં આવે છે કે જેના ઓબ્જેક્ટિવ અને આઈપીસની કેન્દ્રલંબાઈઓ અનુક્રમે $4 \,m$ અને $10\,\, cm$ છે. તો ચંદ્રના પ્રતિબિંબનો કોણીય વ્યાસ કેટલા ........$cm$ હશે?
    View Solution
  • 8
    ધારો કે બે પારદર્શક માધ્યમોને $x - z$ સમતલથી અલગ કરવામાં આવ્યા છે. $Z \geq 0$ માટે માધ્યમ $1$ નો વક્રીભવનાંક $\sqrt{2}$ અને $z <0$ માટ માધ્યમ $2$ નો વક્રીભવનાંક $\sqrt{3}$ છે. પ્રકાશનું કિરણ આ સમતલ પર આપાત થાય છે. જેનું સમીકરણ $\vec{ A }=6 \sqrt{3} \hat{ i }+8 \sqrt{3} \hat{ j }-10 \hat{ k }$ છે. માધ્યમ $-2$ માં આ કિરણ કેટલાના ખૂણે વક્રીભૂત થશે?
    View Solution
  • 9
    બે સમતલ અરીસાઓ એકબીજા સાથે $60°$ ખૂણો બનાવે છે. કિરણ $M_1$ અરીસા પર $M_2$ ને સમાંતર $i$ ખૂણે આપાત થાય છે. $M_2$ દ્વારા પરાવર્તન પામતું કિરણ $M_1$ ને સમાંતર છે. આકૃતિ તો આપાતકોણ $i =$...$^o$
    View Solution
  • 10
    બર્હિગોળ લેન્સથી $f/2$ અંતરે વસ્તુ મૂકતાં પ્રતિબિંબ કયાં મળશે?
    View Solution