$30^o $ પ્રિઝમકોણ માટે $45^o $ આપાતકોણ છે.કિરણ $AC$ દ્વારા પરાવર્તન થઇને મૂળ માર્ગે પાછો ફરે છે. તો પ્રિઝમનો વક્રીભવનાંક કેટલો હશે?
  • A$1.5$
  • B$\frac{3}{{\sqrt 2 }}$
  • C$\sqrt 2 $
  • D$\frac{4}{3}$
Medium
Download our app for free and get startedPlay store
c
(c) \(A = r + 0 \Rightarrow r = 30^\circ \)

\(\therefore \mu = \frac{{\sin i}}{{\sin r}} = \frac{{\sin 45^\circ }}{{\sin 30^\circ }} = \sqrt 2 \)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $2R\, cm$ વ્યાસ ધરાવતી નળાકાર પાણીની ટાકીમાંથી પાણી સમાન દરથી બહાર નીકળે ત્યારે આભાસી ઊંડાઈ $x \,cm/minute$ ના દરથી ઘટે છે. તો એક મિનિટ માં બહાર નીકળતા પાણીની માત્રા .......... $c.c.$

    ($n_1=$ હવાનો વક્રીભવનાંક)

    ($n_2=$ પાણીનો વક્રીભવનાંક)

    View Solution
  • 2
    આકૃતિમાં દર્શાવેલ લેન્સના સંયોજનથી કયા સ્થાન પર અને કેવું પ્રતિબિંબ રચાશે? ($f_1, f_2$ એ કેન્દ્ર લંબાઈ છે.)
    View Solution
  • 3
    ખામી અને નિવારવાના ઉપાયો જોડો.
    $(I)$ મોતિયો $(A)$ નળાકાર લેન્સ
    $(II)$ ગુરુદ્રષ્ટિ  $(B)$ બહિર્ગોળ લેન્સ
    $(III)$ એસ્ટિગ્મેટીઝમ $(C)$ અંતર્ગોળ લેન્સ
    $(IV)$ લઘુદ્રષ્ટિ $(D)$ બાયફોકલ લેન્સ 
    View Solution
  • 4
    $20\, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો બહિર્ગોળ લેન્સ $'A'$ અને $5\, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ લેન્સ $'B'$ ને તેમની વચ્ચે $'d'$ જેટલું અંતર રહે તેમ સમાન અક્ષ પર મૂકવામાં આવે છે. જે $'A'$ પર આપાત સમાંતર પ્રકાશ કિરણપૂંજ $'B'$ માંથી સમાંતર કિરણપૂંજ તરીકે નિર્ગમન પામતું હોય, તો અંતર $'d'$ $......\,cm$ હશે.
    View Solution
  • 5
    એક માણસની $50\, cm$ લઘુ દ્રષ્ટિની ખામી ધરાવે છે. તે ઘટાડીને $ 25\, cm$ ઘટાડવા માટે તેણે શેનો ઉપયોગ કરવો જોઈએ?
    View Solution
  • 6
    એક બિંદુવત્‌ પદાર્થને એક કાચના સળિયો જેનો છેડો ગોળાકાર છે. તેની નજીક $O$ બિંદુએ મૂકેલ છે. આ ગાળાકારની વક્રતા ત્રિજ્યા $30 \,cm$ છે. તો રચાતું પ્રતિબિંબ .......છે.
    View Solution
  • 7
    $0.2\,cm$ લઘુતમ માપશક્તિ ધરાવતી $2\,meter$ લાંબી સ્કેલનો ઉપયોગ ઓપ્ટિકલ બેન્ચ પર રહેલા પદાર્થનું સ્થાન માપવા માટે થાય છે . જ્યારે બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ માપવામાં આવે ત્યારે વસ્તુ પિન અને બહિર્ગોળ લેન્સને અનુક્રમે $80\,cm$ નિશાન અને $1\,m$ નિશાન પર અનુક્રમે મૂકેલા છે. લેન્સની બીજી બાજુના વસ્તુ પિનનું પ્રતિબિંબ લેન્સની બીજી પ્રતિબિંબ પિન કે જે $180\,cm$ નિશાન પર છે તેને સાથે સંપાત થાય છે. કેન્દ્રલંબાઈના અંદાજમાં $\%$ ત્રુટિ કેટલી હશે?
    View Solution
  • 8
    માધ્યમનો વક્રીભવનાંક .......છે.
    View Solution
  • 9
    પ્રિઝમનો પ્રિઝમકોણ $60^o $ અને વક્રીભવનાંક $\sqrt 2 $ હોય,તો લઘુત્તમ વિચલનકોણ .......$^o$ થાય?
    View Solution
  • 10
    આકાશ બ્લૂ કરતાં લાલ દેખાવા માટેનું કારણ...
    View Solution