જ્યારે $10\,g$ ગ્લુકોઝ $({P_1}),\,10\,g$ યુરિયા $({P_2})$ અને $10\,g$ સુક્રોઝ $({P_3})$ને $250\,ml$ પાણીમાં ઓગાળવામાં આવ્યા ત્યારે તેના અભિસરણ દબાણ વચ્ચેનો સંબંધ શું હશે?
  • A${P_1} > {P_2} > {P_3}$
  • B${P_3} > {P_1} > {P_2}$
  • C${P_2} > {P_1} > {P_3}$
  • D${P_2} > {P_3} > {P_1}$
AIPMT 1996, Medium
Download our app for free and get startedPlay store
c
(c)\(P = \frac{w}{{mv}}\,R.T\)

since \(wvT \) are constant thus \(P \propto \frac{1}{m}\)

\({P_2} > {P_1} > {P_3}\).

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જો પાણીનું ઉત્કલન બિંદુ $100\,^{\circ} C$ છે. પાણીનું ઉત્કલન બિંદુ અંદાજીત $1 \,^{\circ} C.\left( K _{ b }\right)_{ H_2O }=0.52\, K.\, kg / mole$ વધારવા માટે $500\, g$ પાણીમાં કેટલા ગ્રામ $NaCl$ ઉમેરવામાં આવે છે?
    View Solution
  • 2
    દ્રાવણની સાંદ્રતા દર્શાવવા માટે કઈ રીતે વપરાય છે જે તાપમાનથી સ્વતંત્ર છે?
    View Solution
  • 3
    $4 {~g}$ ${NaOH}$ અને ${Na}_{2} {CO}_{3}$નું ${x}\, {g}$ ${NaOH}$ અને ${y}\, {g}$ ${Na}_{2} {CO}_{3}$નું સમમોલર મિશ્રણ છે.$x$નું મૂલ્ય $.....\,g.$ (નજીકના પૂર્ણાંકમાં)
    View Solution
  • 4
    જો સુગર કેનનું $ 6.84\%  $ (વજન/કદ) દ્રાવણએ (અ.ભા $ 342$) એ થાયોકાર્બેમાઈડનું $1.52\% $ (વજન/કદ) દ્રાવણ સાથે આઈસોટોનીક થાય છે, તો થાયોકાર્બેમાઈડનો અણુભાર કેટલો થાય?
    View Solution
  • 5
    સુકોઝનું $ 5\%(w/v)$  દ્રાવણએ પદાર્થ $ 'A' $ ના $ 1\%(w/v) $ દ્રાવણ સાથે આઈસોટોનીક થાય છે. તો પદાર્થ $'A'$ નો અણુભાર કેટલો થાય?
    View Solution
  • 6
    નીચેનામાંથી કોનું જલીય દ્રાવણ મહત્તમ ઉત્કલન બિંદુ ધરાવે છે?
    View Solution
  • 7
    $27\,^oC $ તાપમાને $0.6\,g$  દ્રાવ્યને $ 0.1$ લિટર દ્રાવકમાં ઓગાળતાં   $1.23\,atm $ જેટલું અભિસરણ દબાણ થાય છે. તો દ્રાવ્યનો અણુભાર .......... $g\,mol{e^{ - 1}}$ હશે.
    View Solution
  • 8
    જો $\alpha $ એ $Na_2SO_4$ નો વિયોજન અંશ હોય તો આણ્વિય દળ ગણવા વપરાતો વોન્ટ હોફ અવયવ $(i)$ ....... થશે. 
    View Solution
  • 9
    જો પ્રવાહી $A$ નુ બાષ્પદબાણ ${P_A}^o$ અને $B$ નું બાષ્પદબાણ ${P_B}^o$ હોય, તો દ્રાવણમાં $A$ નુ આંશિક બાષ્પદબાણ ..... થશે.
    View Solution
  • 10
    જો દ્રાવણ નું ઉત્કલન બિંદુ $T_1$ અને દ્રાવકનું તાપમાન $T_2$ છે ઉત્કલનબિંદુમાં ઉન્નયન કોના દ્રારા અપાય છે ?
    View Solution