નીચેનામાંથી કોનું જલીય દ્રાવણ મહત્તમ ઉત્કલન બિંદુ ધરાવે છે?
Medium
Download our app for free and get startedPlay store
a
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી કયો અણુંસંખ્યાત્મક ગુણધર્મ છે?
    View Solution
  • 2
    નીચેનામાંથી કોના $0.1\,M$ જલીય દ્રાવણનુ ઠારબિંદુ સૌથી નીચું હશે ?
    View Solution
  • 3
    $C_6H_6$,  $CH_3OH$,  $C_6H_5NH_2$ અને $C_5H_5NO_2$ ના ઉત્કલનબિંદુ અનુક્રમે $80\,^oC$,  $65\,^oC$,  $184\,^oC$  અને $212\,^oC$ છે. કયું ઓરડાના તાપમાને મહત્તમ બાષ્પદબાણ દર્શાવે છે?
    View Solution
  • 4
    $310 $ કે. એ લોહીનું રક્ત દબાણ એ $7.65 $ વાતા છે. ગ્લુકોઝનું જલીય દ્રાવણ  ........ $\%$ (વજન/કદ)ના લોહી સાથે આઈસોટોનીક થશે.
    View Solution
  • 5
    અભિસરણની ઘટના એ.....
    View Solution
  • 6
    પદાર્થનું અણુસૂત્ર $AB_2$ અને $AB_4$ ધરાવતા બે તત્વો $ A $ અને $B$  છે. જ્યારે $1\,g $ $AB_2$ ને $20\,g$  $C_6H_6$ માં દ્રાવ્ય કરવામાં આવે તો $2.3\,K $ ઠારણ બિંદુ ઘટે છે. જ્યારે $1\,g$ $AB_4$ થી $ 1.3\,K$  ઘટે છે. બેન્ઝિન માટે મોલલ અવનયન અચળાંક $ 5.1\,K $ મોલ$^{-1}$ છે. $A$ અને $B $ નો અણુભાર ગણતરી.....
    View Solution
  • 7
    $4.5$  ગ્રામ શુદ્ધ વિદ્યુત અવિભાજ્ય $100 $ ગ્રામ પાણીમાં દ્રાવ્ય કરવાથી મળતા દ્રાવકનું ઠારબિંદુ $0.465^o$ સે હોય તો દ્રાવ્ય પદાર્થનો અણુભાર ....... ગ્રામ/મોલ થશે. ($K_f$ $ = 1.86$)
    View Solution
  • 8
    આપેલ વિધુતવિભાજ્ય $A_xB_y$ માટે વિયોજન અંશ $'\alpha'$ અને વોન્ટ હોફ અવયવ $'i'$ વચ્ચેનો સંબંધ ........ છે.
    View Solution
  • 9
    નીચેનામાંથી કયા આલેખમાં આદર્શ દ્વિઅંગી પ્રવાહી દ્રાવણની વર્તણુક દર્શાવતી નથી?
    View Solution
  • 10
    શુધ્ધ પાણીની મોલારિટી ...... છે.
    View Solution