જો પાણીનું ઉત્કલન બિંદુ $100\,^{\circ} C$ છે. પાણીનું ઉત્કલન બિંદુ અંદાજીત $1 \,^{\circ} C.\left( K _{ b }\right)_{ H_2O }=0.52\, K.\, kg / mole$ વધારવા માટે $500\, g$ પાણીમાં કેટલા ગ્રામ $NaCl$ ઉમેરવામાં આવે છે?
AIIMS 2019, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $25°C$ તાપમાને ક્લોરોફોર્મ $(CHCI_3)$ અને ડાયક્લોરોમિથેન $(CH_2CI_2)$ ના બાષ્પદબાણ અનુક્રમે $200\, mm\, Hg$ અને $41.5\, mm \,Hg$ છે. તો $25.5\,g \,CHCl_3$ અને $40\, g\, CH_2Cl_2$ ને મિશ્ર કરતા બનતા દ્રાવણનુ બાષ્પદબાણ ......... થશે.

    (અણુભાર : $CHCl_3 = 119.5\, u, CH_2CI_2 = 85\,u$)

    View Solution
  • 2
    $300\, K$ તાપમાને ઇથાઇલ આલ્કોહોલ અને પ્રોપાઇલ આલ્કોહોલના મિશ્રણનું બાષ્પદબાણ $290\, mm$ છે. પ્રોપાઇલ આલ્કોહોલનુ બાષ્પદબાણ $200\, mm$ છે. જો ઇથાઇલ આલ્કોહોલનો મોલ અંશ $0.6$ હોય, તો આ તાપમાને તેનુ બાષ્પદબાણ ..... $mm$ થશે.
    View Solution
  • 3
    $300$ ગ્રામ $25\%$  અને $400 $ ગ્રામ $40\%$  દ્રાવણ વજનથી મિશ્ર કરવામાં આવે છે, તો ઘટકની ટકાવારી દ્રાવણનાં દળની સરખામણીમાં  ગણતરી કરો ............. $\%$
    View Solution
  • 4
    જ્યારે $10\,g$ ગ્લુકોઝ $({P_1}),\,10\,g$ યુરિયા $({P_2})$ અને $10\,g$ સુક્રોઝ $({P_3})$ને $250\,ml$ પાણીમાં ઓગાળવામાં આવ્યા ત્યારે તેના અભિસરણ દબાણ વચ્ચેનો સંબંધ શું હશે?
    View Solution
  • 5
    નીચે પૈકી ક્યું મિશ્રણ રાઉલ્ટના નિયમથી ધન વિચલન દર્શાવે છે.
    View Solution
  • 6
    જો નિર્બળ મોનોબેઝિક એસિડના જલીય દ્રાવણનો વિયોજન અંશ $0.3$ શોધવામાં આવેલ હોય તો, પછી જોવા મળતું ઠારબિંદુ (મળી આવેલ ઠારબિંદુ) એ અપેક્ષિત / સૈધાંતિક ઠારબિંદુ કરતાં  $........\%$ વધારે (ઊંયું) જોવા મળશે. (નજીકનો પૂર્ણાક)
    View Solution
  • 7
    $1.25\,g$  અબાષ્પશીલ દ્રાવ્યને $20\,g$  પાણીમાં ઓગાળતા તેનો ઠારબિંદુ $271.9\,K$  મળે છે. જો તેનો મોલર અવનયન અચળાંક $1.86\,\,Kg\,K\,mol^{-1}$ છે. તો તે દ્રાવણનું મોલર (અણુભાર) દળ કેટલું હશે ?
    View Solution
  • 8
    કયું પ્રબળતાની ટકાવારી દર્શાવે છે?
    View Solution
  • 9
    નિર્બળ એસિડ $HX$ નું $0.1\, m$ જલીય દ્રાવણમાં $30\%$ આયનીકરણ થાય છે. જો પાણી માટે $K_f =1.86\, ^o\, C/m$ હોય, તો દ્રાવણનું ઠારબિંદુ .........$^oC$ થશે.
    View Solution
  • 10
    પ્રવાહીના બાષ્પીભવન દરમિયાન પ્રવાહીનું તાપમાન ..
    View Solution