જ્યારે $ 1.47 $ વક્રીભવનાંકવાળા કાંચના બહિર્ગોળ લેન્સને પ્રવાહીમાં ડુબાડતાં તે સમતલ કાંચની શીટ જેમ વર્તે છે. આનો અર્થ એ છે કે પ્રવાહીનો વક્રીભવનાંક .... 
  • A
    કાંચના વક્રીભવનાંક કરતાં વધુ
  • B
    કાંચના વક્રીભવનાંક કરતાં ઓછું
  • C
    એક કરતાં ઓછું
  • D
    કાંચના વક્રીભવનાંક જેટલો
AIPMT 2012, Easy
Download our app for free and get startedPlay store
d
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $90^o$ કોણ ધરાવતા પ્રિઝમ પર એકે સપાટીને લંબ કિરણ આપાત કરવામાં આવે છે. કિરણ કાચ$-$દવા માધ્યમ પર સંપૂર્ણ પરાવર્તન થાય છે. પરાવર્તન કોણ $45^o$ હોય તો વક્રીભવનાંક
    View Solution
  • 2
    અંતર્ગોળ અરીસાની કેન્દ્રલંબાઈ $30\, cm $છે. જો પ્રતિબિંબ ઊલટું (વાસ્તવિક) હોય તો, અરીસાના સામે રહેલી વસ્તુ નું સ્થાન....$cm$ અંતરે હોઈ શકે જેથી પ્રતિબિંબ વસ્તુના કદ કરતાં ત્રણ ગણું હોય.
    View Solution
  • 3
    નીચે બે વિધાનો આપેલા છે -

    વિધાન $I$: જ્યારે સફેદ પ્રકાશ પ્રિઝમમાંથી પસાર થાય છે ત્યારે રાતો પ્રકાશ પીળા અને જાંબલી પ્રકાશ કરતાં વધારે વાંકો વળે છે.

    વિધાન $II$ : વિભાન કરી શકતાં માધ્યમાં જુદી-જુદી તરંગલંબાઈ માટે જુદા-જુદા વક્રીભવનાંક હોય છે.

    ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં, નીયે આાપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો -

    View Solution
  • 4
    $1.5$ વક્રીભવનાંક ઘરાવતા કાંચના બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઇ $2\, cm$ છે. જ્યારે તેને $1.25$ વક્રીભવનાંક ઘરાવતા પ્રવાહીમાં ડુબાડવામાં આવે ત્યારે કેન્દ્રલંબાઇ ($cm$ માં) કેટલી થાય?
    View Solution
  • 5
    જો પ્રિઝમકોણ $60^{\circ}$ અને લઘુત્તમ વિચલન કોણ $40^{\circ}$ હોય, તો વક્રીભવનકોણ કેટલા .....$^o$ થશે?
    View Solution
  • 6
    એક કાચના લંબ ચોરસ બ્લોકને સમક્ષિતિજ સપાટી પર રહેલા છાપેલા કાગળ પર મૂકેલો છે. તો કાચનો ન્યૂનત્તમ વક્રીભવનાંક શોધો કે જેના માટે બ્લોકની કોઈ પણ શિરોલંબ બાજુ પરથી કાગળ પરના અક્ષરો દેખાય નહીં
    View Solution
  • 7
    સંયુકત માઇક્રોસ્કોપમાં બે લેન્સ છે.એક લેન્સની મોટવણી $5$ અને સંયુકત મોટવણી $100$ હોય,તો બીજા લેન્સની મોટવણી કેટલી હશે?
    View Solution
  • 8
    આયનો સ્ફિયર વડે થતા રેડિયો તરંગોના પરાવર્તનની ઘટના .....સમાન હોય છે.
    View Solution
  • 9
    મેઘધનુષ બનવામાં નીચે પૈકી કઈ પ્રક્રિયા ભાગ ભજવે છે?

    $(i)$   વક્રીભવન
    $(ii)$  પૂર્ણ આંતરિક પરાવર્તન
    $(iii)$  વિક્ષેપણ
    $(iv)$  વ્યતિકરણ

    View Solution
  • 10
    મેઘધનુષ શેના કારણે રચાય છે?
    View Solution