આયનો સ્ફિયર વડે થતા રેડિયો તરંગોના પરાવર્તનની ઘટના .....સમાન હોય છે.
  • A
    સમતલ અરીસા વડે પ્રકાશનું પરાવર્તન
  • B
    મરિચિકા દરમિયાન હવામાં પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન
  • C
    મેઘ ધનુષ્યની રચના દરમિયાન પાણીના અણુ વડે થતું પ્રકાશનું વિભાજન
  • D
    હવાના કણો દ્વારા થતું પ્રકાશનું પ્રકીર્ણન
Easy
Download our app for free and get startedPlay store
b
The ionosphere is the ionized layer of the Earth's atmosphere and its consists of the ions which are formed due to the UV rays coming from the sun. These free electrons result in the reflection of the radio waves and make them reflected back.

This is same as the mirage formation due to the total internal reflection of the rays when the incident angle is greater than the critical angle.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $\frac {4}{3}$ વક્રીભવનાંક ધરાવતા પાણીમાં $12\,cm$ ઊંડાઈએ માછલીને બહાર દેખાતું ક્ષેત્રફળની ત્રિજ્યા ......... $cm$.
    View Solution
  • 2
    પ્રિઝમનો પ્રિઝમકોણ $10°$ છે. લાલ અને જાંબલી રંગનો વક્રીભવનાંકો અનુક્રમે $1.51$ અને $1.52$ છે. ત્યારે વિક્ષેપિત પાવર ..... હશે.
    View Solution
  • 3
    $6^{\circ}$ જેટલો પ્રિઝમકોણ અને $1.5$ જેટલો વક્કિભવનાંક $\left( n _\gamma\right)$ ઘરાવતા એક સાંકડા પ્રિઝમને, બીજા એક સાંકડા પ્રિઝમ કે  જેનો પ્રિઝમકોણ $5^{\circ}$ અને વક્રિભવનાંક $n _{ Y }=1.55$ છે, તેની સાથે જોડવામાં આવે છે.આ જોડાણથી કોઈ વિખેરણ થતું નથી . આ જોડાણ દ્વારા $\left(\frac{1}{x}\right)^{\circ}$ જેટલું પરિણામી સરેરાશ વિચલન $(\delta)$ મળે છે.તો $x$ નું મૂલ્ય $......$ છે.
    View Solution
  • 4
    ટેલિસ્કોપના વસ્તુકાંચની કેન્દ્રલંબાઈ $150\,\,cm$ અને નેત્રકાંચની કેન્દ્રલંબાઈ $5 \,\,cm$ છે. જો $1\,\,km$ અંતરે રહેલ $50\,\,m$ ઊંચી વસ્તુને આ ટેલિસ્કોપ વડે જોવામાં આવે ત્યારે ટાવરના પ્રતિબિંબ વડે બનતો ખૂણો $\theta $, હોય તો $\theta $ નું મૂલ્ય $^o$ માં લગભગ કેટલું હશે?
    View Solution
  • 5
    શરૂઆતમાં સમાંતર એવું નળાકાર કિરણજૂથ $\mu( I )=\mu_{0}+\mu_{2} I$ ધન વક્રીભવનાંકવાળા માધ્યમમાં પસાર થાય છે. અહી $\mu_{0}$ અને $\mu_{2}$ એ ધન અચળાંકો છે અને $I$ એ કિરણજૂથની તીવ્રતા છે. ત્રિજ્યામાં વધારા સાથે કિરણજૂથની તીવ્રતામાં ઘટાડો થાય છે.

    જ્યારે કિરણજૂથ માધ્યમમાં પ્રવેશે ત્યારે ....

    View Solution
  • 6
    સૂર્યનો વ્યાસ $1.4 \times {10^9}\,m$ અને સૂર્યનું પૃથ્વીથી અંતર ${10^{11}}\,m$ છે.$2\,m$ કેન્દ્રલંબાઇ ધરાવતા બર્હિગોળ લેન્સથી પ્રતિબિંબનો વ્યાસ કેટલા .....$cm$ મળે?
    View Solution
  • 7
    કોઇ એક પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક $\sqrt 2 $ છે, અને પ્રિઝમકોણ $30^o $ છે.આ પ્રિઝમની બે માંથી એક વક્રીભુત સપાટીને ચાંદીનો ઢોળ ચઢાવીને અરીસો બનાવવામાં આવે છે.એક રંગીય પ્રકાશપુંજ તેની બીજી સપાટીમાંથી પ્રિઝમમાં દાખલ થાય (રૂપેરી સપાટી પરથી પરાવર્તિત થઇને ) તે જ પથ પર પાછો ફરે, જો તેનો પ્રિઝમ પરનો આપાતકોણ .... હોય.
    View Solution
  • 8
    પ્રિઝમ કોણ $5°$ અને તેનો લાલ અને જાંબલી રંગો માટે વક્રીભવનાંક અનુક્રમે $1.5$ અને $1.6 $ છે. પ્રિઝમ દ્વારા પેદા થતું કોણીય વિભાજન ......$^o$ છે.
    View Solution
  • 9
    નીચે બે વિધાનો આપેલા છે -

    વિધાન $I$: જ્યારે સફેદ પ્રકાશ પ્રિઝમમાંથી પસાર થાય છે ત્યારે રાતો પ્રકાશ પીળા અને જાંબલી પ્રકાશ કરતાં વધારે વાંકો વળે છે.

    વિધાન $II$ : વિભાન કરી શકતાં માધ્યમાં જુદી-જુદી તરંગલંબાઈ માટે જુદા-જુદા વક્રીભવનાંક હોય છે.

    ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં, નીયે આાપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો -

    View Solution
  • 10
    મેઘધનુષ શેના કારણે રચાય છે?
    View Solution