જ્યારે $4\,A$ જેટલો પ્રવાહ પસાર થાય છે ત્યારે એેક અવરોધમાં $10\,s$ માં $H$ મૂલ્યની ઉષ્મીય ઊર્જા ઉત્પન્ન થાય છે.જો પ્રવાહ વધારીને $16\,A$ કરવામાં આવે તો અવરોધમાં $10\,s$માં ઉત્પન્ન થતી ઉષ્મીય ઊર્જા $.......\,H$ થશે.
JEE MAIN 2023, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક વાહકતારનો અવરોધ $50^{\circ} C$ તાપમાને $5$ ઓહમ અને $100^{\circ} C$ તાપમાને $6$ ઓહમ છે. તો $0^{\circ} C$ તાપમાને અવરોધ (ઓહમમાં) કેટલો હશે?
    View Solution
  • 2
    વિધુત ક્ષેત્રની હાજરીમાં, બે ક્રમિક અથડામણો વચ્ચેનો મુક્ત ઈલેકટ્રોન પથ સુરેખ રેખા હોય ? (ધાતુના ધન આયન સાથે)
    View Solution
  • 3
    $m$ કોષ ધરાવતી $n$ હારને સમાંતરમાં જોડી $3\,Ω$ ના મહત્તમ પ્રવાહ મેળવવામાં આવે છે.જો કોષની કુલ સંખ્યા $24$ અને કોષનો આંતરિક અવરોધ $0.5\,Ω$ હોય,તો $m$ અને $n$ કેટલા થાય?
    View Solution
  • 4
    નીચેના ડાયાગ્રામમાં $A B$ અને $B C$ તારની લંબાઈઓ સમાન છે, પરંતુ $A B$ તારની ત્રિજ્યા $B C$ કરતાં બે ગણી છે. તાર $A B$ અને તાર $B C$ પરના વિદ્યુતસ્થિતિમાન  પ્રચલનનો ગુણોત્તર કેટલો છે.
    View Solution
  • 5
    આપેલ પરિપથમાં કેટલા .......... $A$ પ્રવાહ પસાર થાય?
    View Solution
  • 6
    આપેલ પરિપથમાં $A$ બિંદુનો વોલ્ટેજ કેટલા .......... $V$ થાય?
    View Solution
  • 7
    અવરોધ ધરાવતા એક તારને એવી રીતે ખેંચવામાં આવે છે કે જેથી તેની લંબાઈ મૂળ લંબાઈ કરતાં બે ગણો વધારો થાય. નવા અવરોધ અને મૂળ અવરોધનો ગુણોત્તર ........... થશે.
    View Solution
  • 8
    $R$ અવરોધ અને $L$ લંબાઈના તારને $5$ એકસરખા ભાગમાં કાપવામાં આવે છે. તે પ્રત્યેક ભાગને એકબીજા સાથે સમાંતર જોડવામાં આવે તો પરિણામી અવરોધ______થશે.
    View Solution
  • 9
    આપેલ પરિપથમાં ${R_1} = 1.0\,\Omega $, ${R_2} = 2.0\,\Omega $, ${E_1} = 2\,V$ અને ${E_2} = {E_3} = 4\,V$ હોય તો બિંદુ $‘a’$ અને $‘b’$ વચ્ચે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો મળે?
    View Solution
  • 10
    આપેલા પરિપથમાં અવરોધ $R$ ના કયા મૂલ્ય માટે ગેલ્વેનોમીટરનું અવલોકન શૂન્ય થશે? બંને બેટરીઓનો આંતરિક અવરોધ અવગણ્ય છે.
    View Solution