જ્યારે બેટરી અવરોધ $R_1$ માંથી $t$ સમયે માટે વિધુત પ્રવાહ મોકલે છે. ત્યારે અવરોધમાં ઉત્પન્ન થતી ઉષ્મા $Q$ છે. જ્યારે તે જ બેટરી $R_2$ અવરોધમાંથી $t$ સમય માટે વિધુત પ્રવાહ મોકલે છે. ત્યારે $R_2$ અવરોધમાં ઉત્પન્ન થતી ઉષ્મા $Q$ છે. તો બેટરીનો આંતરિક અવરોધ નક્કી કરો.
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આપેલ પરિપથમાં $A$ અને $B$ બિંદુ વચ્ચેનો વોલ્ટેજ કેટલો .......... $V$ થાય?
    View Solution
  • 2
    $60\,W, 230V$ નો લેમ્પ $8$ કલાક વાપરવામાં આવે છે.$1$ યુનિટના ભાવ $1.25$ રૂપિયા હોય તો $30$ દિવસમાં કેટલા રૂપિયા બીલ આવશે?
    View Solution
  • 3
    એક પોલા નળાકાર વાહકની લંબાઇ $3.14\,m$ છે જ્યારે તેની આંતરિક અને બાહ્ય વ્યાસ અનુક્રમે $4\,mm$ અને $8\,mm$ છે.વાહકનો અવરોધ $n \times 10^{-3}\,\Omega$ છે.જો દ્રાવ્યની અવરોધકતા $2.4 \times 10^{-8}\,\Omega m$ હોય તો $n$ નું મૂલ્ય $............$ છે.
    View Solution
  • 4
    $1.0\,\Omega $ પ્રતિ $cm$ અવરોધ ધરાવતા તારમાંથી $'A'$ શબ્દ બનાવવામાં આવે છે. આ શબ્દની બંને બાજુની લંબાઈ $20\, cm$ અને વચ્ચેના આડા ભાગની લંબાઈ $10\, cm$ છે. બે બાજુ દ્વારા બનતો ખૂણો $60$ છે. બે બાજુના ખુલ્લા છેડાં વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલા ............ $\Omega$ થાય?
    View Solution
  • 5
    પ્રવાહ પસાર થતાં વાહકનું તાપમાન $5\,^oC$ વધે છે. જ્યારે પ્રવાહ બમણો કરવામાં આવે ત્યારે તો તેમાં તાપમાનનો કેટલા $^oC$ નો વધારો થાય?
    View Solution
  • 6
    પોટેન્શીયોમીટરના પરીપથમાં $2\,V \,e.m.f$ અને $5\, \Omega$ અવરોધ વાળો કોષ જોડેલ છે તથા એક સમાન જાડાઈ ધરાવતો લાંબો અને અવરોધ ધરાવતો $1000\,\ cm$ લાંબો અને $15\, \Omega$ અવરોઘ ઘરાવતો વાયર જોડેલ તો વાયરનો વિધુત સ્થીતિમાન પ્રચલન.... હશે.
    View Solution
  • 7
    $10$ બલ્બને $220\,V$ સપ્લાય સાથે શ્નેણીમાં લગાવ્યા છે.એક બલ્બ ઊડી જવાથી બાકીના બલ્બ શ્નેણીમાં લગાવતા પ્રકાશની તીવ્રતા...
    View Solution
  • 8
    દર્શાવેલા મીટરબ્રીજમાં અવરોધ $x$ એ અવરોધનું ઋણ તાપમાન ગુણાંક ધરાવે છે. સર્કિટમાં જ્યારે થોડાક સમય માટે વિદ્યુતપ્રવાહ પસાર થાય છે ત્યારે અન્ય અવરોધોમાં થતો ફેરફાર અવગણ્યમાં આવે તો તટસ્થ બિંદુ કોની તરફ ખસે?
    View Solution
  • 9
    અવરોધોનું અનંત જોડાણ આકૃતિમાં દર્શાવેલ છે. જો $R_1 = 1\, \Omega$ તથા $R_2 = 2 \,\Omega$ હોય તો $A$ અને $B$ વચ્ચેનો પરિણામી અવરોધ = ................ $\Omega$
    View Solution
  • 10
    એક પોટેન્શિયોમીટરનાં પ્રાથમિક પરિપથમાંથી $0.2 \;A$ નો વિદ્યુતપ્રવાહ વહે છે. આ પોટેન્શિયોમીટરના તારની અવરોધકતા $4 \times 10^{-7} \;\Omega- m$ અને આડછેડનું ક્ષેત્રફળ $8 \times 10^{-7}\; m ^{2}$ છે. તો વિદ્યુતસ્થિતિમાન પ્રચલનનું મૂલ્ય કેટલું થાય?
    View Solution