જ્યારે બેટરી અવરોધ $R_1$ માંથી $t$ સમયે માટે વિધુત પ્રવાહ મોકલે છે. ત્યારે અવરોધમાં ઉત્પન્ન થતી ઉષ્મા $Q$ છે. જ્યારે તે જ બેટરી $R_2$ અવરોધમાંથી $t$ સમય માટે વિધુત પ્રવાહ મોકલે છે. ત્યારે $R_2$ અવરોધમાં ઉત્પન્ન થતી ઉષ્મા $Q$ છે. તો બેટરીનો આંતરિક અવરોધ નક્કી કરો.
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બે વિધુતભાર રહિત બેટરી સમાંતરમાં જોડેલી છે. નીચેના વિધાનોને ધ્યાનમાં લો. $(i)$ સમતુલ્ય $e.m.f$ બે $e.m.f $ કરતાં ઓછો હોય છે. $(ii)$ સમતુલ્ય આંતરિક અવરોધ એ બે આંતરિક અવરોધો કરતાં ઓછો હોય છે.
આપેલ મીટરબ્રિજ $\frac{\mathrm{P}}{\mathrm{Q}}=\frac{\mathrm{l}_{1}}{\mathrm{l}_{2}}$ જેવી સમતોલન સ્થિતિમાં છે. જો હવે ગેલ્વેનોમીટર અને કોષની અદલાબદલી કરવામાં આવે તો પરિપથ કાર્ય કરશે? જો હા તો તેની સમતોલન સ્થિતિ(તટસ્થ બિંદુ) ક્યાં મળશે?
આપેલ આકૃતિમાં, $\mathrm{R}_1=10 \Omega, \mathrm{R}_2=8 \Omega, \mathrm{R}_3=4 \Omega$ અને $\mathrm{R}_4=8 \Omega$ છે. બેટરી આદર્શ અને તેને $12 \mathrm{~V}$ emf છે. પરિપથ માટે સમતુલ્ય અવરોધ અને બેટરી દ્વારા પૂરો પડાતો પ્રવાહ અનુક્મે. . . . . . . . હશે.