$363\, K$ પર,$A$ નું બાષ્પ દબાણ $21 \,kPa$ અને $B$ નું $18 \,kPa$ છે. $A$ નાં એક મોલ અને $B$ નાં $2$ મોલ્સ (moles) ને મિશ્ર કરવામાં આવે છે. ધારી લો કે આ દ્રાવણ આદર્શ છે. મિશ્રણનું બાષ્પદબાણ $...... \,kPa$ છે. (નજીકનાં પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ કરો)
JEE MAIN 2021, Medium
Download our app for free and get startedPlay store
a
Given $P _{ A }^{0}=21\, kPa \quad \Rightarrow P _{ B }^{0}=18\, kPa$

$\rightarrow$ An Ideal solution is prepared by mixing $1\, mol$ $A$ and $2 \,mol\, B$.

$\rightarrow X_{A}=\frac{1}{3}$ and $X_{B}=\frac{2}{3}$

$\rightarrow$ Acc to Raoult's low

$P _{ T }= X _{ A } P _{ A }^{0}+ X _{ B } P _{ B }^{0}$

$P _{ T }=\left(\frac{1}{3} \times 21\right)+\left(\frac{2}{3} \times 18\right)$

$P _{ T }=7+12=19\, KPa$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સલ્ફરના કાર્બન ડાયસલ્ફાઇડમાં બનાવેલા એક દ્રાવણમાં $80 \%$ સલ્ફર $S_8$ સ્વરૂપે મળે છે, જયારે બાકીનો $S_2$ સ્વરૂપે મળે છે. તો વોન્ટ હોફ અવયવ $'i'$....... થશે.
    View Solution
  • 2
    $KCl$ ના દ્રાવણથી સુગરના દ્રાવણ માટે કોઇ અણુ સંખ્યક ગુણધર્મનું મૂલ્યનો ગુણોત્તર ....... ગણો થાય.
    View Solution
  • 3
    $4.5$  ગ્રામ શુદ્ધ વિદ્યુત અવિભાજ્ય $100 $ ગ્રામ પાણીમાં દ્રાવ્ય કરવાથી મળતા દ્રાવકનું ઠારબિંદુ $0.465^o$ સે હોય તો દ્રાવ્ય પદાર્થનો અણુભાર ....... ગ્રામ/મોલ થશે. ($K_f$ $ = 1.86$)
    View Solution
  • 4
    ગ્લુકોઝ, $NaCl$ અને $BaCl_2$ ના સમાન મોલ ધરાવતા દ્રાવણોનો અભિસરણ દબાણનો ક્રમ નીચેના પૈકી કયો સાચો છે ?
    View Solution
  • 5
    એક પ્રયોગમાં $298\,K$ પર $1\,g$ આબાષ્પશીલ દ્રાવકનું $100\,g $ એસીટોન $($આણ્વિય દળ $= 58$)માં ઓગાળવામાં આવ્યો હતો. દ્રાવણનું બાષ્પદબાણ $192.5\,\,mm\,Hg$ હોવાનું જાણવા મળ્યું તો દ્રાવકનું પરમાણ્વીય વજન કેટલું છે?

    $($ એસીટોનનું બાષ્પદબાણ  $= 195\,\,mm\,Hg$)

    View Solution
  • 6
    $H_2SO_4$ ના જલીય દ્રાવણમાં $H_2SO_4$ ના મોલ-અંશ $0.1$ હોય, તો દ્રાવણની મોલાલિટી ........... $\mathrm{m}$ થશે.
    View Solution
  • 7
    જો નિર્બળ મોનોબેઝિક એસિડના જલીય દ્રાવણનો વિયોજન અંશ $0.3$ શોધવામાં આવેલ હોય તો, પછી જોવા મળતું ઠારબિંદુ (મળી આવેલ ઠારબિંદુ) એ અપેક્ષિત / સૈધાંતિક ઠારબિંદુ કરતાં  $........\%$ વધારે (ઊંયું) જોવા મળશે. (નજીકનો પૂર્ણાક)
    View Solution
  • 8
    જલીય દ્રાવણમાં તાપમાનનો વધારાનું કારણ......
    View Solution
  • 9
    $373\, K$ તાપમાને ગ્લુકોઝનુ મંદ દ્રાવણ $750\, mm\, of\, Hg$ બાષ્પદબાણ ધરાવે છે, તો દ્રાવણની મોલાલિટી ......થશે.
    View Solution
  • 10
    બાષ્પ દબાણ $0.20\,mm\,Hg$ ઓછું કરવા માટે $100\,g$ પાણીમાં ગ્લુકોઝનું કેટલું વજન ઓગાળવું જોઈએ ? 

    (આપેલ :ઓરડાના તાપમાને શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ $54.2\,mm\,Hg$ છે.ગ્લુકોઝ નું મોલર દળ $180\,g\,mol ^{-1}$ છે.)

    View Solution