જ્યારે એક આદર્શ વાયુને અચળ દબાણે ગરમ કરવામાં આવે ત્યારે બાહ્ય કાર્ય કરવામાં આવેલી ઉષ્માના કેટલા ટકાનો ઉપયોગ થશે........ $\%$? $(\gamma = 5/3)$
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $0^{\circ} C$ તાપમાને રહેલ $100\;gram$ પાણીને રેફ્રીજરેટર દ્વારા લઘુતમ કાર્ય કરીને તેને $0^{\circ} C$ બરફમાં ફેરવવામાં આવે છે, તો $27^{\circ} C$ તાપમાને રહેલ વાતાવરણમાં કેટલી ઉર્જા (કેલરીમાં) મુક્ત કરશે? (નજીકતમ પૂર્ણાંકમાં જવાબ આપો)

    (બરફની ગલનગુપ્ત ઉષ્મા $=80 \;Cal / gram$)

    View Solution
  • 2
    થર્મોડાઇનેમિકસનો પ્રથમ નિયમ શેના સંરક્ષણને સંબંધિત છે.
    View Solution
  • 3
    નીચે આપેલી ચક્રીય પ્રક્રિયા $ABCA$ માં કાર્ય કેટલું થશે?
    View Solution
  • 4
    $127^{\circ}\,C$ અને $27^{\circ}\,C$ તાપમાન વચ્યે કાર્નોટ એન્જિન દ્વારા $2\,kJ$ કાર્ય થાય છે. પરિસર દ્વારા એન્જિનને અપાતીઉષ્માનો જથ્થો ........ $kJ$ છે.
    View Solution
  • 5
    એક આદર્શ રેફ્રિજરેટરના ફ્રીઝર વિભાગનું તાપમાન $-13 °C$ છે. જો રેફ્રિજરેટરનો પરફોર્મન્સ ગુણાંક $5$ હોય, તો વાતાવરણનું તાપમાન (વાતાવરણ કે જ્યાં ઉષ્મા ગુમાવવામાં આવે છે.) = ......
    View Solution
  • 6
    $27°C$ અને $-123°C$ તાપમાન વચ્ચે ચાલતા કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા.... $\%$ $?$
    View Solution
  • 7
    પાણીના ઠારણબિંદુ અને ઉત્કલનબિંદુ વચ્ચે કાર્ય કરતાં એક આદર્શ ઉષ્માયંત્રની કાર્યક્ષમતા ($\%$ માં) કેટલી થાય?
    View Solution
  • 8
    કાર્નોટ એન્જિનની $800 K$ થી $500 K$ અને $x\, K$ થી $600\, K$ વચ્ચે કાર્યક્ષમતા સમાન છે,તો $x=$ ........ $K$
    View Solution
  • 9
    એક કિલોમોલ વાયુનું સમોષ્મી સંકોચન કરવા માટે $146 kJ $ કાર્ય કરવામાં આવે છે. આ પ્રક્રિયા દરમિયાન વાયુનું તાપમાન $7 °C$ જેટલું વધે છે. આ વાયુ ........ છે.
    View Solution
  • 10
    $1$ વાતાવરણ દબાણે એ $ {27^o}C $ તાપમાને રહેલા આદર્શ વાયુનું સમોષ્મી સંકોચન કરતાં દબાણ $8$ ગણું થાય તો અંતિમ તાપમાન  ....... $^oC$  થશે? ($\gamma = 3/2$)
    View Solution