$27°C$ અને $-123°C$ તાપમાન વચ્ચે ચાલતા કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા.... $\%$ $?$
  • A$50$
  • B$24$
  • C$75$
  • D$0.4$
Easy
Download our app for free and get startedPlay store
a
\(\eta \,\, = \,\,1 - \frac{{{T_2}}}{{{T_1}}}\,\, = \,\,1 - \frac{{(273 - 123)}}{{(273 + 27)}}\,\, = \,\,1 - \frac{{150}}{{300}}\,\, = \,\,\frac{1}{2}\,\, = \,\,50\% \)
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જ્યારે ગેસને સીલંન્ડરમાં પીસ્ટન વડે સમતાપી રીતે ભરવામાં આવે ત્યારે ગેસ પર થતું કાર્ય $1.5 × 10^{4} J $ જોવા મળે છે. તો આ પ્રક્રિયા દરમિયાન....
    View Solution
  • 2
    આદર્શવાયુના એક પ્રયોગ દરમિયાન તે વાયુ એક વધારાના નિયમ $VP^2$ અચળનું પાલન કરતાં જણાય છે. તેનું પ્રારંભિક તાપમાન $T$ અને કદ $V$ છે. જે તેનું કદ વધારીને $2 V$ થાય. ત્યારે અંતિમ તાપમાન કેટલું થશે?
    View Solution
  • 3
    દ્વિ પરમાણ્વિક વાયુને અચળ દબાણે વિસ્તરણ કરવા $10\, J$ કાર્ય કરવું પડે, તો આ પ્રક્રિયામાં વાયુ દ્વારા  ..... $J$ ઉષ્માનું શોષણ થયું હશે.
    View Solution
  • 4
    એક રેફ્રિજરેટરનો પરફોમન્સ ગુણાંક $5 $ છે. જો ફ્રીઝરની અંદરનું તાપમાન $ -20^o  C$ હોય, તો રેફ્રિજરેટરની બહાર બધી બાજુએ, જયાં ઉષ્મા બહાર ફેંકાય છે, તેનું તાપમાન ........ $^oC$ હશે. 
    View Solution
  • 5
    $1/3$ પરફોમન્સ ગુણાંક ધરાવતા રેફ્રીજરેટર $200 J$ ઉષ્મા મુક્ત કરે છે તો કાર્યકારી પદાર્થ પર થતુ કાર્ય........... $J$ ?
    View Solution
  • 6
    આદર્શ વાયુનું સમતાપી વિસ્તરણ કરતાં
    View Solution
  • 7
    ચક્રિય પ્રક્રિયા માટે $P-T$ આલેખ દર્શાવેલ છે. આને અનુરૂપ સાચું નિવેદન પસંદ કરો...
    View Solution
  • 8
    આકૃતિમાં એક મોલ દ્વિ-પરમાણ્વીય વાયુ નમૂના ઉપર ચક્રીય પ્રક્રિયા $ABCDA$ દર્શાવેલ છે. પ્રક્રિયા ${A} \rightarrow {B}$ અને ${C} \rightarrow {D}$ દરમિયાન વાયુનું તાપમાન અનુક્રમે ${T}_{1}$ અને ${T}_{2}\left({T}_{1}\,>\,{T}_{2}\right)$ છે. જો પ્રક્રિયાઓ $BC$ અને $DA$ સમોષ્મી હોય તો નીચે આપેલમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. 
    View Solution
  • 9
    વિધાન : આદર્શ વાયુનું મુક્ત વિસ્તરણ કરતાં તેની એન્ટ્રોપી વધે

    કારણ : કુદરતી પ્રક્રિયામાં એન્ટ્રોપી વધે છે 

    View Solution
  • 10
    નીચે આપેલી ચક્રીય પ્રક્રિયા $PQRSP$ માં ....... $J$ કાર્ય થાય?
    View Solution