જ્યારે હાઈડ્રોજન આયન સાંદ્રતા $[H^+]$ ને $1000$ના પરિબળ (અવયવ) વડે બદલવામાં આવે તો, આ દ્રાવણની $pH$ નું મૂલ્ય $....................$
  • A$1000$ એકમો વડે વધે છે.
  • B$3$ એકમો વડે ઘટે છે.
  • C$2$ એકમો વડે ઘટે છે.
  • D$2$ એકમો વડે વધે છે.
JEE MAIN 2023, Diffcult
Download our app for free and get startedPlay store
d
\(\Delta\left[ H ^{+}\right]=1000\)

\(\quad \Delta pH =-\log \Delta\left[ H ^{+}\right]=-\log 10^3\)

\(\quad=-3\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી કયા દ્રાવણની $pH$ $1.0$ની નજીક હશે?
    View Solution
  • 2
    જ્યારે એમોનિયા પાણીમાં ઉમેરવામાં આવે ત્યારે તેની સાંદ્રતામાં ઘટાડો થાય તો નીચેનામાંથી કયું આયન જવાબદાર છે ?
    View Solution
  • 3
    ...... લુઈસ બેઈઝ છે.
    View Solution
  • 4
    મોનોએસિડીક નિર્બળ બેઇઝ $MOH$ નું વિયોજન અચળાંક મૂલ્ય $1.8 \times 10^{-5}$ છે. તો તેના $0.1 \,M$ દ્રાવણમાં $OH^-$ આયનની સાંદ્રતા.......?
    View Solution
  • 5
    $0.1\,g$ લેડ $(II)$ ક્લોરાઇડને દ્રાવ્ય કરી સંતૃપ્ત દ્રાવણ મેળવવા પાણીનું ઓછામાં ઓછુ કદ ......$L$ જોઈએ.

    ($PbCl_2$ નો $K_{SP}$ $ = 3.2 \times 10^{-8}$; $Pb$ નું પરમાણ્વીય દળ $= 207\, u$)

    View Solution
  • 6
    જો $HCN$ નું વિયોજન અચળાંક $10^{-7}$ છે તો $KCN [10^{-3} M$] ના મિલી મોલર દ્રાવણની $pH, h$ અને [$OH$] ના મુલ્ય અનુક્રમે શું હશે ?
    View Solution
  • 7
    $CH_3COOH$ અને $NaOH$ ના અનુંમાપન માટે કયો સૂચક વપરાય છે ?
    View Solution
  • 8
    નીચે બેે વિધાનો આપેલા છે એકને કથન $A$ અને બીજાને કારણ $R$ વડે લેબલ કરેલ છે.

    કથન $A :$ ફિનોલ્ફથેલીન $pH$ આધારીત સૂચક છે જે એસિડીક માધ્યમમાં રંગવિહીન અને બેઝિક માધ્યમમાં ગુલાબી રંગ આપે છે.

    કારણ $R :$ ફિનોલ્ફથેલીન અને નિર્બળ એસિડ છે. જે બેઝિક માધ્યમમાં વિયોજીત થતી નથી.

    ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીયે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

    View Solution
  • 9
    જો $H_2S$ વાયુને $Mn^{2+}\,,Ni^{+2},\, Cu^{+2}$ અને $Hg^{+2}$ આયન ધરાવતા મિશ્રણ માંથી પસાર કરવામાં આવે તો જલીય દ્રાવણ એસિડિક બને છે. તો નીચેના પૈકી કોના અવક્ષેપ મળશે.?
    View Solution
  • 10
    એક બેઈઝને પાણીમાં દ્રાવ્ય કરતા હાઇડ્રોક્સિલ આયનની સાંદ્રતા $0.05$ મોલ લિટર$^{-1}$ ધરાવતું દ્રાવણ આપે તો તે દ્રાવણ .... થશે.
    View Solution