જ્યારે $NaCl$ ના સંતૃપ્ત દ્રાવણમાં $HCl$ ઉમેરવામાં આવે ત્યારે શુદ્ધ $NaCl$ નુ અવક્ષેપન થાય છે, કારણ કે ....
  • A$HCl$ નુ દ્રાવણમાં વધુ આયનીકરણ થાય છે
  • B$HCl$ પાણીમાં વધુ દ્રાવ્ય છે
  • C$NaCl$ નો દ્રાવ્યતા ગુણાકાર $HCl$ દ્વારા ધટે છે
  • D$NaCl$ નો આયનીય ગુણાકાર તેના દ્રાવ્યતા ગુણાકાર કરતા વધી જાય છે
Diffcult
Download our app for free and get startedPlay store
d
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $0.1$ મોલર દ્રાવણ એસિડ $HQ$ ની $pH = 3$ છે. તો આ એસિડની આયોનિકરણ અચળાંક $K_a$ મૂલ્ય ...... થાય ?
    View Solution
  • 2
    $SnCl_2$ +$ 2Cl^-$ $\rightarrow$ [$SnCl_4$]$^{-2}$ પ્રક્રિયામાં કયુ લુઇઝ એસિડ તરીકે વર્તેં છે.
    View Solution
  • 3
    જો ફોસ્ફોરિક એસિડનો $pK _{ a }$ અને એમોનિયમ હાઈડ્રોક્સાઈડનો $pk _{ b }$ અનુક્રમે $5.23$ અને $4.75$ હોય તો, એમોનિયમ ફોસ્ફેટ દ્રાવણની $pH$ ..... છે.
    View Solution
  • 4
    $BaSO_4$ ની દ્રાવ્યતો નીપજ $1.44 \times10^{-12} $ હોય તો $SO_4^{-2 }$ ની દ્રાવ્યતા .....
    View Solution
  • 5
    નિર્બળ ઇલેક્ટ્રોલાઇટમાં વિયોજન અંશ ક્યારે વધે છે?
    View Solution
  • 6
    $10^{-3}\, M\, H_2CO_3$ માટે જો = $10$$\%$ હોય તો $pH$ ના મુલ્યની ગણતરી શું હશે ?
    View Solution
  • 7
    જ્યારે એસિટીક એસિડનું $1$ ડેસી સામાન્ય દ્વાવણ $1.3\%$ આયનીકરણ થાય છે તો આયનીકરણ મુલ્યનો અચળાંક કેટલો થાય ?
    View Solution
  • 8
    $5\,g$ એસિટિક એસિડ અને $7.5\,g$ સોડિયમ એસિટેટને મિશ્ર કરી દ્રાવણનું કદ $500\, mL$ કરતા દ્રાવણની $pH$ શુ થશે?  $(K_a = 1.75 \times 10^{-5},pK_a =4.76)$
    View Solution
  • 9
    $10\,mL$  $0.1\,M$  $HCl$  અને  $40\,mL$  $0.2\,M$  $H_2SO_4$  ના દ્રાવણોને મિશ્ર કરતા મિશ્ર દ્રાવણની $p^H$ ............. થશે.
    View Solution
  • 10
    $M(OH)_2$ ની દ્રાવ્યતા નીપજ $10^{-14}$ છે તો $0.1 \,M$ દ્રાવણ $NH_4OH$ માં $M^{+2}$ ની સાંદ્રતા કેટલી થશે ? જો $NH_4OH$ નું $10$$\%$ આયનીકરણ થાય તો ?
    View Solution