જયારે પંખો ચાલુ કરવામાં આવે છે ત્યારે પ્રથમ $3\, sec$ માં $10 $ પરિભ્રમણ કરે છે. પછી બીજી $3\, sec$ માં કેટલા પરિભ્રમણ કરશે $?$ (અહીં અચળ કોણીય પ્રવેગ લાગે છે.)
Medium
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ત્રણ બિન્ન $M$ દળ ધરાવતા પદાર્થોને આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક પરસ્પર એકબીજાને લંબ હોય તેવી ત્રિકોણની $2 \;m$ લંબાઇ ધરાવતી બાજુએ મૂકવામાં આવેલ છે ધારો કે બંને પરસ્પર લંબ બાજુઓ એકબીજાને ઊંગમબિંદુ આગળ છેદે છે તો તેના દ્રવ્યમાન કેન્દ્ર સ્થાનસદીશ મેળવો.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક પાતળા ચક્રની ત્રિજ્યા $R$ અને જડત્વની ચાકમાત્રા $I$ છે જે પોતાના દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને મુક્ત રીતે ફરી શકે છે.તેના પર બે દળ $\mathrm{m}_{1}$ અને $\mathrm{m}_{2}\left(\mathrm{m}_{1}>\mathrm{m}_{2}\right)$ ને દળરહિત દોરી દ્વારા લટકવેળા છે.જ્યારે તંત્રને સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે ત્યારે $\mathrm{m}_{1}$ દળ નીચે તરફ $h$ અંતર સુધી ગતિ કરે ત્યારે ચક્રની કોણીય ઝડપ કેટલી થશે?
ત્રણ સમાન પાતળી લાકડી જેની લંબાઈ $l$ અને દળ $M$ છે તેને જોડીને $H$ અક્ષર બનાવવામાં આવે તો તંત્ર ની $H $ ની કોઈ એક બાજુને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય $?$
જો $I_1$, $I_2$ અને $I_3$ એ સમાન દળ અને ત્રિજ્યા ધરાવતા અનુક્રમે ધન ગોળા, પોલા નળાકાર અને રિંગની જડત્વની ચાકમાત્રા છે. તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?
$R $ ત્રિજ્યા અને $ M $ દળના નિયમિત ગોળાકાર પદાર્થની જડત્વની ચાકમાત્રા $I$ છે. $\theta$ કોણ ધરાવતા ઢાળ પરથી તે રોલિંગ (સરક્યા વિના) કરે છે. ત્યારે તેનો પ્રવેગ કેટલો થાય ?