જ્યારે પ્રકાશનાં બિંદુગત ઉદગમને ફોટોઈલેક્ટ્રિક સેલથી $50 \,cm$ અંતરે રાખવામાં આવે તો કટ ઓફ વોલ્ટેજ $V_0$ મળે છે. જો આ જ ઉદગમને સેલથી $1\, m$ અંતરે રાખવામાં આવે તો કટ ઓફ વોલ્ટેજ કેટલો હશે?
Easy
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$1\,cm$ ત્રિજ્યા ધરાવતા અર્ધગોળા પર $500\,nm$ તરંગલંબાઈ અને $0.5\, W/cm^2$ તીવ્રતા ધરાવતો પ્રકાશ આપાત કરતાં તેના પર લાગતું બળ શોધો. આપાત પ્રકાશ વર્તુળાકાર સપાટીને લંબ છે. (અથડામણ સંપૂર્ણ અસ્થિતસ્થાપક)
ઈલેક્ટ્રોનનો તરંગ ગુણધર્મ સૂચવે છે કે તેઓ વિવર્તન અસર ઉત્પન્ન કરશે. સ્ફટિક પરથી ઈલેક્ટ્રોનનું વિવર્તન કરી ડેવિસન અને ગર્મરે પ્રાયોગિક રીતે સાબિત કર્યું. સ્ફટિક પરથી વિવર્તનનો નિયમ, સ્ફટિકના પરમાણુઓના સમતલ પરથી પરાવર્તન પામતા ઈલેેક્ટ્રોન તરંગો વ્યવસ્થિત રીતે વ્યતિકરણ પામે પરથી મેળવવામાં આવે છે.જ્યારે ઈલેક્ટ્રોન તેમની વચ્ચે અંતર જાળવી રાખી સ્ફટિક સમતલને લંબથી $'i'$ કોણે આપાત થાય છે. ત્યારે જો એક તીક્ષણ વિવર્તન પીક મળે તો, ઈલેક્ટ્રોનની દ બ્રોગ્લી તરંગ લંબાઈ નીચેના કયા સમીકરણથી ગણી શકાય છે?
$491 \,nm$ તરંગલંબાઈ ધરાવતાં પ્રકાશ દ્વારા પ્રકાશિત ફોટોસંવેદી સપાટી પરથી ઉત્સર્જાયેલા ઈલેક્ટ્રોનનો રોક (સ્ટોપીંગ) સ્થિતિમાન $0.710\, V$ છે. જ્યારે આપાત તરંગલંબાઈ બદલાઈને નવી કિંમત ધારણ કરે ત્યારે આ રોક સ્થિતિમાને $1.43\, V$ થાય છે. તો નવી તરંગલંબાઈ ....... $nm$ હશે.