જ્યારે સોલેનોઈડના ગુચળાના આડછેડનું ક્ષેત્રફળ અચળ રાખીને તેમાં આંટાની સંખ્યા અને લંબાઈ બમણી કરવામાં આવે તો તેનો ઇન્ડક્ટન્સ .....
AIIMS 2015, Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પ્રેરક (ઈન્ડક્ર) માં વહેતો પ્રવાહ $I=(3 t+8) A$ થી આપી શકાય છે, જ્યાં $t$ એ સકેન્ડમાં છે. ઈન્ડક્ટરમાં ઉત્પન પ્રેરિત emf નું મૂલ્ય $12 \mathrm{mV}$ છે. ઈન્ડફટર માટે આત્મ્પ્રેરક્ત્વ. . . . . . $\mathrm{mH}$ થશે.
    View Solution
  • 2
    સ્થાયી કોઈલમાં પ્રેરીત થતું $emf$ જો નીચેનામાંથી કઈ અવસ્થામાં જાય ?
    View Solution
  • 3
    $500\,cm^2$ ક્ષેત્રફળ અને $1000$ આંટા ધરાવતી કોઇલ પર ચુંબકીય ક્ષેત્ર લંબ લાગે છે,ચુંબકીયક્ષેત્ર $ 2 \times {10^{ - 5}}\,Wb/{m^2} $ હોય,તો કોઇલને $0.2\, sec$ માં $ {180^o} $ ફેરવતાં કેટલો $emf$ ($mV$ માં) ઉત્પન્ન થાય?
    View Solution
  • 4
    આપેલ આકૃતિ મુજબ, જો $\frac{ dI }{ dt }=-1\,A / s$ હોય, તો આ ક્ષણે $V _{ AB }$ નું મૂલ્ય $...........\,v$ હશે.
    View Solution
  • 5
    $500\,cm^2$ ક્ષેત્રફળ અને $1000$ આંટા ધરાવતી કોઇલ પર ચુંબકીય ક્ષેત્ર લંબ લાગે છે,ચુંબકીયક્ષેત્ર $ 2 \times {10^{ - 5}}\,Wb/{m^2} $ હોય,તો કોઇલને $0.2\, sec$ માં $ {180^o} $ ફેરવતાં કેટલો $emf$ ($mV$ માં) ઉત્પન્ન થાય?
    View Solution
  • 6
    નાના ચોરસ લુપનાં બાજુને ત્રિજ્યા ધરાવતાં વર્તુળાકાર લૂપમાં મુક્વામાં આવેલ છે. બંનેનાં કેન્દ્ર એકસમાન છે. તો આપેલ સીસ્ટમનો અનોન્ય પ્રેરણ કોનાં સમપ્રમાણમાં છે ?
    View Solution
  • 7
    આકૃતિમાં દર્શાવ્યા અનુસાર $a$ બાજુવાળા વાહક તારની ફ્રેમ અને $I$ પ્રવાહનું વહન કરતો લાંબો સુરેખ તાર એક સમતલમાં છે. ફ્રેમને જમણી બાજુ $V$ જેટલા અચળ વેગથી ગતિ કરાવવામાં આવે છે. ફ્રેમમાં પ્રેરિત $emf$ કોના સમપ્રમાણમાં હશે?
    View Solution
  • 8
    આપેલ આકૃતિમાં રહેલ બંને લૂપ વચ્ચે અનોન્યપ્રેરકત્વ કેટલુ થાય?
    View Solution
  • 9
    $10\,mH$ આત્મપ્રેરકત્વ અને $0.1\,\Omega$ અવરોધ ધરાવતા ગુચળાને $0.9\,\Omega $ આંતરિક અવરોધ ધરાવતી બેટરી સાથે જોડેલ છે.સ્વિચ બંધ કર્યા પછી પ્રવાહને તેના મહત્તમ પ્રવાહનો $80\%$ ભાગ મેળવવા કેટલો સમય લાગે?[ $ln\,5 = 1.6$ ]
    View Solution
  • 10
    $80 \%$ કાર્યક્ષમતા ઘરાવતા ટ્રાન્સફોર્મરના પ્રાથમિક ગુંચળાનો પાવર $4\, kw$ અને વોલ્ટેજ $100 \,V$ છે.જો ગૌણ ગુંચળાનો વોલ્ટેજ $200\,V$ હોય તો પ્રાથમિક અને ગૌણ ગુંચળાનો પ્રવાહ કેટલો હશે?
    View Solution