કાંચમાંથી હવામાં પ્રકાશ પસાર થાય ત્યારે, લઘુત્તમ ક્રાંતિકોણ કયા કલરનો હોય છે?
  • A
    લાલ
  • B
    લીલા
  • C
    પીળા 
  • D
    જાંબલી
Easy
Download our app for free and get startedPlay store
d
(d) \(_a{\mu _g} = \frac{1}{{\sin C}} \Rightarrow \sin C = \frac{1}{{_a{\mu _g}}}\)

As \(\mu \) for violet colour is maximum, so \(sin C\) is minimum and hence critical angle \(C\) is minimum for voilet colour.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    અંર્તગોળ અરીસાના કેન્દ્રલંબાઇ શોધવાના પ્રયોગમાં વસ્તુ $u$ અને પ્રતિબિંબ અંતર $v$ નો આલેખ કેવો મળે?
    View Solution
  • 2
    $f$ કેન્દ્રલંબાઈનો અંતર્ગોળ લેન્સ વસ્તુના કદ થી $(1/x)$ ગણુ પ્રતિબિંબ રચે છે. લેન્સથી વસ્તુનું અંતર કેટલું છે ?
    View Solution
  • 3
    એક સંયુક્ત માઈક્રોસ્કોપ $15\, cm$ અંતરે અલગ રાખેલ એક $6.25\, cm $ કેન્દ્રલંબાઈના આઈપીસ અને $ 20 \,cm$ કેન્દ્રલંબાઈના ઓબ્જેક્ટિવ લેન્સનો બનેલો છે. તો અનંત અંતરે અંતિમ પ્રતિબિંબ રચાયેલ હોય ત્યારે મેગ્નિફાઇગ પાવર કેટલો છે?
    View Solution
  • 4
    બે સમતલ અરીસાને કેટલાના.....$^o$ ખૂણે રાખવાથી આપાત કિરણ અને બે અરીસા દ્વારા પરાવર્તન પામતું કિરણ સમાંતર બને?
    View Solution
  • 5
    સ્થાનાંતરની રીતમાં બહિર્ગોળ લેન્સને પદાર્થ અને પડદાની વચ્ચે મૂકવામાં આવે છે. જો બે સ્થિતિમાં મોટવણી $m_1$ અને $m_2$ અને બે સ્થિતિ વચ્ચે લેન્સનું સ્થાનાંતર $x$ છે, તો લેન્સની કેન્દ્રલંબાઈ......છે.
    View Solution
  • 6
    ગોળાકાર અરીસાની કેન્દ્રલંબાઈ .......છે.
    View Solution
  • 7
    બહિર્ગોળ લેન્સનો વક્રિભવનાંક $1.4$ છે. જો લેન્સને આટલો જ વક્રીભવનાંક ધરાવતાં માધ્યમમાં મૂકવામાં આવે તો તેની કેન્દ્રલંબાઈ કેટલી થશે ? લેન્સની વક્રબાજુઓની વક્રતા ત્રિજ્યા અનુક્રમે $R _{1}$ અને $R _{2}$ છે તેમ ધારો
    View Solution
  • 8
    બે $40°$ ખૂણે રહેલા અરીસા દ્વારા કિરણનું સફળતાથી પરાવર્તન થાય છે. જો પ્રથમ અરીસા પર આપાત કોણ $30°$ હોય ત્યારે કિરણનું કુલ વિચલન .....$^o$ થશે.
    View Solution
  • 9
    પ્રકાશનું કિરણ એક ઘટ્ટ માધ્યમમાંથી એક પાતળા માધ્યમમાં $i$ ખૂણે આપત થાય છે. પરાવર્તિત અને વક્રીભૂત કિરણો એકબીજાને લંબ છે. પરાવર્તિતકોણ અને વક્રીભૂતકોણ અનુક્રમે $r$ અને $r'$ છે, તો ક્રાંતિકોણ કેટલો હશે?
    View Solution
  • 10
    $10\,cm$ ની કેન્દ્રલંબાઈ ધરાવતા એક દ્વિ બહીર્ગોળ લેન્સને બે એકસમાન ભાગમાં એવી રીતે અલગ કરવામાં આવે છે કે જેની મુખ્ય અક્ષ તેના સમતલને લંબ રહે. અલગ કરેલા લેન્સોની શક્તિ .......... $D$ છે.
    View Solution