| સૂચિ $-I$ | સૂચિ $-II$ |
| $(A)$ ક્લોરોફોર્મ અને એનિલીન | $(I)$ વરાળ નિસ્યંદન |
| $(B)$ બેન્ઝોઈક એસિડ અને નેપ્થેલીન | $(II)$ ઉર્ધ્વપાતન |
| $(C)$ પાણી અને એનિલીન | $(III)$ નિસ્યંદન |
| $(D)$ નેપ્થેલીન અને સોડિયમ ક્લોરાઈડ | $(IV)$ સ્ફટિકીકરણ |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
વિધાન $(A) :$ પ્રોપેનોલ અને પ્રોપેનોનના મિશ્રણને અલગ કરવા માટે એક સાદું નિસ્યંદનનો ઉપયોગ કરી શકાય છે.
કારણ $(R) :$ $20^{\circ} {C}$થી વધુના તફાવત સાથે બે પ્રવાહીને તેમના ઉત્કલન બિંદુઓમાં સાદું નિસ્યંદન દ્વારા અલગ કરી શકાય છે.
$A$ અને $R$ માટે નીચે આપેલ વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.
વિધાન $I:$ ક્લોરોફોર્મ અને એનિલિનનાં મિશ્રણને સાદા નિસ્યદન થી અલગ પાડી શકાય છે.
વિધાન $II :$ જ્યારે એનિલિનને, એનિલિન અને પાણીનાં મિશ્રણમાંથી વરાળ નિસ્યદન દ્વારા અલગ પાડવામાં આવે ત્યારે એનિલિન તે તેના ઉત્કલન બિંદુએ થી નીચે ઉકળે છે.
ઉપરનાં વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.