નીચે બે વિધાનો આપેલા છે :

વિધાન $I:$ ક્લોરોફોર્મ અને એનિલિનનાં મિશ્રણને સાદા નિસ્યદન થી અલગ પાડી શકાય છે.

વિધાન $II :$ જ્યારે એનિલિનને, એનિલિન અને પાણીનાં મિશ્રણમાંથી વરાળ નિસ્યદન દ્વારા અલગ પાડવામાં આવે ત્યારે એનિલિન તે તેના ઉત્કલન બિંદુએ થી નીચે ઉકળે છે.

ઉપરનાં વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

  • Aવિધાન $-I$ ખોટું છે અને વિધાન $II$ સાચું છે.
  • Bબંને વિધાન $-I$ અને વિધાન $II$ ખોટાં છે.
  • Cવિધાન $-I$ સાચું છે અને વિધાન $II$ ખોટું છે.
  • Dબંને વિધાન $-I$ અને વિધાન $II$ સાચા છે.
JEE MAIN 2021, Easy
Download our app for free and get startedPlay store
d
Statement \(1: B.P.\) of chloroform \(=334 K\)

\(B.P.\) of aniline \(=457 K\)

thus can be seprated of simple distillation.

Statement \(2 :\) Mixture of aniline and water seprated by simple distillation.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    લેસાઈન કસોટીમાં પ્રુસિયન બ્લ્યુ અવક્ષેપો શેના કારણે મળે છે.
    View Solution
  • 2
    સૂચિ$-I$ સાથે સૂચિ$-II$ ને જોડો. 
    સૂચિ$-I$ શોધાયેલ તત્વ સૂચિ$-II$ ઉપયોગ માં લેવાતો પ્રક્રિયક/બનતી નીપજ
    $A$ નાઈટ્રોજન $I.$ $Na _2\left[ Fe ( CN )_5 NO \right]$
    $B$ સલ્ફર $II.$ $AgNO _3$
    $C$ ફોસ્ફોરસ $III.$ $Fe _4\left[ Fe ( CN )_6\right]_3$
    $D$ હેલોજન $IV.$ $\left( NH _4\right)_2 MoO _4$
    View Solution
  • 3
    સંયોજનમાં $C , H , N$  એ વજનના $9:1:35$  પ્રમાણમાં છે. જો તેનો અણુભાર $108$ હોય તો તેનું અણુસૂત્ર ..... થશે.
    View Solution
  • 4
    સલ્ફર ધરાવતા સંયોજનની લેસાઈન કસોટીમાં મળતો જાંબલી રંગ શેને આભારી છે ?
    View Solution
  • 5
    પેપર ક્રોમેટ્રોગ્રાફી માટે શું ખોટું છે ?
    View Solution
  • 6
    એક મિશ્રણની પાતળા સ્તરની વર્ણાનુલેખી નીચેના અવલોકનો પ્રદર્શિત કરે છે.

    સિલિકાજેલ સ્તંભ વર્ણાનુલેખીમાં ઈલ્યુશન $(elution)$નો સાચો ક્રમ શોધો.

    View Solution
  • 7
    હેલોજન માટે કસોટી કરતાં પહેલા લેસાઈન નિષ્કષર્ણને મંદ $\mathrm{HNO}_3$ સાથે ઉકાળવામાં આવે છે કારણ કે,
    View Solution
  • 8
    કાર્બનિક સંયોજનમાં રહેલા સલ્ફરના પરિમાપનમાં સલ્ફરનું પ્રમાણ કયા પદાર્થના સંદર્ભમાં નક્કી કરવામાં આવે છે ?
    View Solution
  • 9
    બ્રોમીન ના પરિમાપન માટેની કેરિયસ પદ્ધતિમાં $0.400\,g$ ચક્ર કાર્બનિક સંયોજન $(X)$ $0.376\,g\,AgBr$ આપે છે.સંયોજન $(X)$ માં બ્રોમિન ના $\%$ એ $.......$ છે.(આપેલ : મોલર દળ $AgBr =188\,g\,mol ^{-1}\,Br =80\,g$ $\left.mol ^{- I }\right)$
    View Solution
  • 10
    વિકટર મેયરના પ્રયોગમાં $116 \,mg $ સંયોજનનું બાષ્પીકરણ કરતા $S.T.P. $  એ $ 44.8\, ml$  હવા માપવામાં આવે તો સંયોજનનો અણુભાર ..... થશે.
    View Solution