નીચે બે વિધાનો આપેલા છે :

વિધાન $I:$ ક્લોરોફોર્મ અને એનિલિનનાં મિશ્રણને સાદા નિસ્યદન થી અલગ પાડી શકાય છે.

વિધાન $II :$ જ્યારે એનિલિનને, એનિલિન અને પાણીનાં મિશ્રણમાંથી વરાળ નિસ્યદન દ્વારા અલગ પાડવામાં આવે ત્યારે એનિલિન તે તેના ઉત્કલન બિંદુએ થી નીચે ઉકળે છે.

ઉપરનાં વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

  • Aવિધાન $-I$ ખોટું છે અને વિધાન $II$ સાચું છે.
  • Bબંને વિધાન $-I$ અને વિધાન $II$ ખોટાં છે.
  • Cવિધાન $-I$ સાચું છે અને વિધાન $II$ ખોટું છે.
  • Dબંને વિધાન $-I$ અને વિધાન $II$ સાચા છે.
JEE MAIN 2021, Easy
Download our app for free and get startedPlay store
d
Statement \(1: B.P.\) of chloroform \(=334 K\)

\(B.P.\) of aniline \(=457 K\)

thus can be seprated of simple distillation.

Statement \(2 :\) Mixture of aniline and water seprated by simple distillation.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કાર્બનિક સંયોજનમાં રહેલા નાઈટ્રોજનનાં પરિમાપનની રીત કઈ છે ?
    View Solution
  • 2
    સાંદ્ર $\mathrm{H}_2 \mathrm{SO}_4$ ની હાજરીમાં એક કર્બનિક સંયોજનની સોડિયમ પીગલન નિષ્કષર્ણની સાથે $\mathrm{FeSO}_4$ ની પ્રક્રિયા કરતાં લોહી જેવા લાલ રંગનો દેખાવ, હાજર તત્ત્વ/ તત્ત્વો દર્શાવે છે તે શોધો.
    View Solution
  • 3
    $0.30\,g$ એક કાર્બનિક સંયોજનનું સંપૂર્ણ દહન કરતાં $0.20\,g$ કાર્બન ડાયોકસાઈડ અને $0.10\,g$ પાણી આપે છે.આપેલ કાર્બનિક સંયોજનમાં કાર્બનની ટકાવારી $\dots\dots$ છે.(નજીકનો પૂર્ણાંક)
    View Solution
  • 4
    હેકઝેનનો ઉપયોગ કરીને ત્રણ કાર્બનિક સંયોજન $A, B$ અને $C$ ને પાતળા સ્તરની કોમોટોગ્રાફી માં ચઢવા દેવામાં આવે છે. અને નીચે મુજબ પરિણામ (આકૃૃતિ નિહાળો) આપે છે.સૌથી વધુ ધ્રુવીય સંયોજન નું $R_f$ મૂલ્ય $......\times 10^{-2}$ છે.
    View Solution
  • 5
    નીચે પૈકી કઈ શુધ્ધિકરણ  પ્રક્રિયામાં “અધિશોષણ” સિધ્ધાંત ઉપયોગી છે?
    View Solution
  • 6
    આપેલ દ્રાવકમાં સંયોજન અને અશુદ્ધિની દ્રાવ્યતાઓ જુદી જુદી હોય તેવા સિદ્ધાંત આધારિત શુદ્ધિકરણ પદ્ધતિને શું કહેવામાં આવે છે ?
    View Solution
  • 7
    સૂચી $I$ સાથે સૂચિ $II$ ને જોડો. 

    સૂચિ $II$ (મિશ્રણ) સૂચિ $II$ (અલગીકરણ તકનીક)
    $A$ $CHCl _3+ C _6 H _5 NH _2$ $I$ વરાળ નિસ્યંદન
    $B$ $C _6 H _{14}+ C _5 H _{12}$ $II$ વિભેદી નિષ્કર્ષણ
    $C$ $C _6 H _5 NH _2+ H _2 O$ $III$ નિસ્યંદન
    $D$ Organic compound in $H _2 O$ $IV$ વિભાગીય નિસ્યંદન

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો. 

    View Solution
  • 8
    સલ્ફરના પરિમાપનમાં, $0.471\,g$ એક કાર્બનિક સંયોજન $1.4439\,g$ બેરીયમ સલ્ફેટ આપે છે તો સંયોજનમાં સલ્ફરની ટકાવારી $.........$ છે. (નજીકની પૂર્ણાંક) (આપેલ પરમાણીય દળ $Ba : 1.37,S:32, O:16)$
    View Solution
  • 9
    સ્થાયી કલા તરીકે સિલિકા જેલ ભરેલા એક કોમેટોગ્રાફી સ્તંભનો ઉપયોગ $(A)$ બેન્ઝેનિલાઇS $(B)$ એનિલિન અને $(C)$ એસિટોફિનોન ધરાવતા સંયોજનોના મિશ્રણને અલગ કરવા કરવામાં આવે છે. જયારે સ્તંભને હેકઝેન : ઇથાઇલ એસિટેટ $(20: 80),$ ધરાવતા દ્રાવકો વડે eluted કરવામાં આવે ત્યારે મળતા સંયોજનોનો ક્રમ જણાવો.
    View Solution
  • 10
    ફેરસ એમોનિયમ સલ્ફેટની બનાવટ દરમિયાન લાંબા સમય સુધી નીચેનાને કારણે ગરમ કરવાને અવગણવામાં આવે છે.તે $.........$
    View Solution