કાર્બનિક સંયોજનમાં નાઇટ્રોજનની તપાસ લેસાઇન કસોટી દ્વારા હાથ ધરવામાં આવે છે. રચાયેલ વાદળી રંગ નીચેનામાંથી કયા સૂત્રને અનુરૂપ છે?
  • A$Fe_3[Fe(CN)_6]_2$
  • B$Fe_4[Fe(CN)_6]_3$
  • C$Fe_4[Fe(CN)_6]_2$
  • D$Fe_3[Fe(CN)_6]_3$
NEET 2013, Medium
Download our app for free and get startedPlay store
b
\(N a+C+N\stackrel{\Delta}{\rightarrow} N a C N\)

\(2 \mathrm{NaCN}+\mathrm{FeSO}_{4} \longrightarrow \mathrm{Fe}(\mathrm{CN})_{2}+\mathrm{Na}_{2} \mathrm{SO}_{4}\)

\(F e(C N)_{2}+4 N a C N \longrightarrow N a_{4}\left[F e(C N)_{6}\right]\)

\(3 N a_{4}\left[F e(C N)_{6}\right]+4 F e^{3+} \longrightarrow F e_{4}\left[F e(C N)_{6}\right]_{3}+12 N a^{+}\)

It is ferri-ferrocyanide

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $64\, gm$ કાર્બનિક સંયોજન $24\, gm$ કાર્બન, $8 \,gm$ હાઈડ્રોજન અને બાકીનું ઓક્સિજન ધરાવે છે. તો આ સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર .....
    View Solution
  • 2
    મિશ્રણમાંથી બેન્ઝોઇક એસિડ અને નેપ્થેલિન ને જુદા પાડવાની સૌથી સારી પદ્ધતિ કઈ છે ?
    View Solution
  • 3
    એક કાર્બનિક સંયોજનનું પૃથ્થકરણ કરતા તેમાં $C = 40\%$, $H = 13.33\%$ અને $N = 46.67\%$. જોવા મળે છે. તો તેનું પ્રમાણસૂચક સૂત્ર ....
    View Solution
  • 4
    $0.0833$  મોલ કાર્બોહાઈડ્રેટ $1\,g$  હાઈડ્રોજન ધરાવે તથા તેનું પ્રમાણ સૂચક સૂત્ર $CH_2O$ હોય તો તેનું અણુસૂત્ર જણાવો.
    View Solution
  • 5
    નીચેના સંયોજનમાંથી કોણ નાઇટ્રોજન માટે લેસાઇન કસોટી બતાવવાની અપેક્ષા ધરાવતા નથી?
    View Solution
  • 6
    $I$ અને $II$ બે સંયોજનોનું નિક્ષાલન સ્તંભ ક્રોમેટોગ્રાફી દ્વારા થાય છે.( $I> II$ નું અધિશોષણ)

    નીચેના પૈકી કયું વિધાન સાચું છે?

    View Solution
  • 7
    જેલ્ડાહલ પધ્ધતિને અનુસરતા, $1 \mathrm{~g}$ કાર્બનિક સંયોજન એમોનિયા મુક્ત કરે છે. જેના તટસ્થીકરણ માટે $10 \mathrm{~mL}$ $2 \mathrm{M} \mathrm{H}_2 \mathrm{SO}_4$ ની જરૂ૨ પડે છે. સંયોજનમાં નાઈટ્રોજન ની ટકાવારી ________________% છે.
    View Solution
  • 8
    જમીનના નમૂનામાં રહેલા નાઇટ્રોજનના પરિમાપનની જેલ્ડાહ પદ્ધતિમાં $0.75\, g$ નમૂના દ્વારા ઉત્પન્ન થતો એમોનીયા વાયુ $10\, mL$ $1\, M \,H_2SO_4$ વડે તટસ્થીકરણ પામે છે. તો જમીનમાં નાઇટ્રોજનનુ ટકાવાર પ્રમાણ ... 
    View Solution
  • 9
    ગ્લિસરોલ દ્વારા સાબુ ઉદ્યોગોમાં કોના અલગ કરવામાં આવે છે
    View Solution
  • 10
    બે બાષ્પશીલ પ્રવાહીઓ અને અબાષ્પશીલ પ્રવાહીઓના ઉત્કલનબિંદુઓ વચ્ચેનો તફાવત છે. તેમના અલગીકરણ માટે કઈ પદ્ધતિ વાપરી શકાય ?
    View Solution