કાર્બન અને કાર્બન મોનોકસાઈડની દહન એન્થાલ્પી અનુક્રમે $-393.5$ અને $-283\,KJ/mol$ છે. તો કાર્બન મોનોકસાઇડની સર્જન એન્થાલ્પી મોલ ......$kJ$ છે.
Medium
Download our app for free and get startedPlay store
d
$C_{(s)}$ $\to$ $CO_2$$_{(g)}$         

$\Delta H = -393.5 \,KJ/$  મોલ.........$(i)$

$C{O_{(g)}} + \,\,\frac{1}{2}\,{O_{2(g)}}\,\,\,\,\,\,\Delta \,H\,\, = \,\, - 289\,\,KJ/$ મોલ.........$(ii)$

બીજા અને પહેલા સમી.ની બાદબાકી કરતાં

${C_{(s)}} + \,\,\frac{1}{2}\,{O_{2(g)}} \to \,\,C{O_{(g)}}\,;\,\,\Delta H\,\, = \,\, - 110.5\,\,KJ/$ મોલ 

કાર્બન  મોનોકસાઈડની સર્જન ઉષ્મા/મોલ $-110.5\, KJ$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એસિડ અને બેઈઝની તટસ્થીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ત્યારે જ મહત્વ હોય જ્યારે......
    View Solution
  • 2
    કોઈ પણ પ્રબળ એસિડ તેમજ પ્રબળ બેઈઝની તટસ્થીકરણ એન્થાલ્પીનું મૂલ્ય અચળ હોય છે, કારણકે......
    View Solution
  • 3
    નીચેના વિધાનો પૈકી ક્યુ એક ડાલ્ટન દ્વારા આપવામાં આવ્યું ન હતું ?
    View Solution
  • 4
    પ્રક્રિયા દરમ્યાન એન્થાલ્પીનો ફેરફાર ....... પર આધારિત નથી.
    View Solution
  • 5
    $2.2\,g$ નાઈટ્રસ ઓકસાઇડ $\left( N _{2} O \right)$ ને $1\,atm$ ના અચળ દબાાણે અને $310\,K$ થી $270\,K$ સુધી ઠંડો કરવામાં આવે છે. કોઈ કારણે વાયુ $217.1\,ml$ થી $167.75\,ml$ સુધી દબાય છે. પ્રક્રમમાં આંતરીક ઊર્જામાં થતો ફેરફાર $\Delta U$ એ $-'x'\,J$ છે. તો $'x'$ નું મૂલ્ય $\dots\dots$ શોધો. [નજીકના પૂર્ણાંકમાં]

    મોલર ઉષ્મા ક્ષમતા $N _{2} O\,100\,J\,K ^{-1}\,mol\,^{-1}$ )

    View Solution
  • 6
    $25^{\circ} \mathrm{C}$ પર $\mathrm{H}_2$ વાયુના એક મોલનું પ્રતિવર્તી સમતાપીય વિસ્તરણ દરમિંયાન દબાણા $20$ વાતાવરણાથી $10$ વાતાવરણ થાય ત્યારે થયેલ કાર્ય .............

    ( $R=2.0 \mathrm{cal} \mathrm{K}^{-1} \mathrm{~mol}^{-1}$ આપેલ છે.)

    View Solution
  • 7
    $\Delta H =  + ve$ અને $\Delta S =  + ve$ ધરાવતી પ્રક્રિયા માટે નીચેના પૈકી ક્યુ વિધાન સાચું છે ?
    View Solution
  • 8
    સૂચિ $I$ માંની પ્રક્યાઓને સૂચિ $II$ ની પરિસ્થિતિઓ સાથે જોડો.

    સૂચિt $-I$ (પ્રક્રિયા)

    સૂચિ $-II$ (સ્થિતિ)
    $A$. સમતાપીય પ્રક્રિયા $I$. ઉષ્માનો વિનિમય થતો નથી
    $B$. સમકદીય પ્રક્રિયા $II$.  અચળ તાપમાન ૫૨ ક૨વામાં આવે છે
    $C$. સમદાબીય પ્રક્રિયા $III$. અચળ કદ પર કરવામાં આવે છે . 
    $D$. સમોષ્મી પ્રક્રિયા $IV$.અચળ દબાણા પર કરવામાં આવે છે

    નીચે આપેલા વિક્લ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

    View Solution
  • 9
    $27\,^oC$ તાપમાને કાર્બન મોનોક્સાઇડના દહન માટે અચળ દબાણે અને અચળ કદે ઉષ્માનો તફાવત કેટલા .....$ cal$ થશે ?
    View Solution
  • 10
    નીચેની માહિતી પરથી પ્રવાહી પાણીના બાષ્પીભવન એન્થાલ્પી .....$KJ \,mol^{-1}$ થશે :

    $H_2$$_{(g)} +$ $1/2O_2$ $_{(g)}$ $\rightarrow$ $H_2$$O$$_{(l)}$; $\Delta H= -$ $285.77\, KJ\, mol$$^{-1}$; $H_2$$_{(g)} +$ $1/2O_2$$_{(g)}$ $\rightarrow$ $H_2O$ $_{(g)}$; $\Delta H$ $ = - 241.84\, KJ \,mol$$^{-1}$

    View Solution