સૂચિ $I$ | સૂચિ $II$ |
$(a)$ બેન્ઝાલ્ડીહાઈડ | $(p)$ ચલિત કલા (Mobile phase) |
$(b)$ એલ્યુમિના | $(q)$ અધિશોષક |
$(c)$ એસિટોનાઇટ્રાઇલ | $(r)$ અધિશોષિત |
વિધાન $I:$ ક્લોરોફોર્મ અને એનિલિનનાં મિશ્રણને સાદા નિસ્યદન થી અલગ પાડી શકાય છે.
વિધાન $II :$ જ્યારે એનિલિનને, એનિલિન અને પાણીનાં મિશ્રણમાંથી વરાળ નિસ્યદન દ્વારા અલગ પાડવામાં આવે ત્યારે એનિલિન તે તેના ઉત્કલન બિંદુએ થી નીચે ઉકળે છે.
ઉપરનાં વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
સૂચિ$-I$ શોધાયેલ તત્વ | સૂચિ$-II$ ઉપયોગ માં લેવાતો પ્રક્રિયક/બનતી નીપજ |
$A$ નાઈટ્રોજન | $I.$ $Na _2\left[ Fe ( CN )_5 NO \right]$ |
$B$ સલ્ફર | $II.$ $AgNO _3$ |
$C$ ફોસ્ફોરસ | $III.$ $Fe _4\left[ Fe ( CN )_6\right]_3$ |
$D$ હેલોજન | $IV.$ $\left( NH _4\right)_2 MoO _4$ |