કાર્નોટ એન્જિન માટે દબાણ વિરુધ્ધ કદનો આલેખ આપેલ છે. નીચે આપેલામાંથી ક્યુ વિધાન સાચું છે.

$I.$ ક્ષેત્રફળ $ABCD =$ વાયુ પર થતું કાર્ય

$II.$ ક્ષેત્રફળ $ABCD =$ શોષણ થતી ઉષ્મા

$III.$ આંતરિક ઊર્જામાં થતો ફેરફાર $= 0$

  • A$I$
  • B$II$
  • C$II$ અને $III$
  • D$I, II$ અને $ III$
Diffcult
Download our app for free and get startedPlay store
c
The area under the \(P-V\) curve gives the work done by the gas.

since initial and final conditions are the same, hence internal energy has not changed which is

a function of \(T\) that is temperature. \(\Delta U=0\)

\(Q=W+\Delta U=W\)

Hence, the area also shows heat absorbed as it is equal to work done by hte gas.

Answer- \((I I, I I I)\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક આદર્શવાયુને સમતાપી પ્રક્રિયામાં ઉષ્મા આપવામાં આવે છે.

    $A.$ વાયુની આંતરિક ઊર્જા  ઘટશે.

    $B.$ વાયુની આાંતરિક ઊર્જા વધશે.

    $C.$ વાયુની આંતરિક ઊર્જા બદલાશે નહિ.

    $D.$ વાયુ ધન કાર્ય કરશે.

    $E.$ વાયુ ઋણ કાર્ય કરશે.

    નીચે આપેલા વિકલ્પોમાંંથી સાચા જવાબને પસંદ કરો.

    View Solution
  • 2
    કોઇ આદર્શ વાયુ પર થોડીક પ્રક્રિયાઓ કરીને તેનાં શરૂઆતનાં કદ કરતાં અડધા કદ સુધી દબાવવામાં આવે છે.કઇ પ્રક્રિયામાં વાયુ પર મહત્તમ કાર્ય કરવું પડશે?
    View Solution
  • 3
    થરર્મોડાઇનેમિકસનો પ્રથમ નિયમ
    View Solution
  • 4
    જુદી જુદી ચક્રીય પ્રક્રિયા માટે કદ વિરુધ્ધ દબાણના આલેખ આપેલા છે,તો આંતરિક ઊર્જામાં થતો ફેરફાર
    View Solution
  • 5
    $2$ વાતાવરણ દબાણે રહેલ દ્વિ પરમાણ્વિક વાયુ $(\gamma=1.4)$ ના કોઈ દળનું સમોષ્મી સંકોચન કરીને તાપમાન $27 ^o C $ થી વધીને $927^o C $ થાય છે. અંતિમ અવસ્થામાં વાયુનું દબાણ ....... વાતાવરણ થાય.
    View Solution
  • 6
    આપેલ તાપમાન માટે $C.O.P.$ મેળવો.

    $T_{1}=27^{\circ} C$ [ફ્રિજની બહારનું તાપમાન]

    $T_{2}=-23^{\circ} C$ [ફ્રિજની અંદરનું તાપમાન]

    View Solution
  • 7
    એક આદર્શ રેફ્રિજરેટરના ફ્રીઝર વિભાગનું તાપમાન $-13 °C$ છે. જો રેફ્રિજરેટરનો પરફોર્મન્સ ગુણાંક $5$ હોય, તો વાતાવરણનું તાપમાન (વાતાવરણ કે જ્યાં ઉષ્મા ગુમાવવામાં આવે છે.) = ......
    View Solution
  • 8
    વિધાન : સમોષ્મી વિસ્તરણમાં હમેશા તાપમાન ઘટે

    કારણ :  સમોષ્મી પ્રક્રિયામાં કદ તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય

    View Solution
  • 9
    ચક્રિય પ્રક્રિયા માટે $P-T$ આલેખ દર્શાવેલ છે. આને અનુરૂપ સાચું નિવેદન પસંદ કરો...
    View Solution
  • 10
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તંત્ર $A$ માંથી $B$ માં બે માર્ગે જાય છે. જો $ \Delta {U_1} $ અને $ \Delta {U_2} $ એ અનુક્રમે પ્રક્રિયા $I$ અને $II$ માં થતાં આંતરિક ઊર્જાનો ફેરફાર હોય, તો
    View Solution