કાર્ય, ઉષ્મા અને આંતરિક ઊર્જામાં થતાં ફેરફાર માટે સાયું વિધાન પસંદ કરો.
  • A
    આપેલી ઉષ્મા અને થયેલ કાર્ય એ પ્રારંભિક અને અંતિમ અવસ્થા પર આધાર રાખે છે.
  • B
    આંતરિક ઊર્જામાં થતો ફેરફાર ફક્ત પ્રારંભિક અને અંતિમ અવસ્થાઓ પર આધાર રાખે છે.
  • C
    ઉષ્મા અને કાર્ય બે બિંદુઓ વચ્ચેના પથ પર આધાર રાખે છે.
  • D
    આપેલ તમામ
Easy
Download our app for free and get startedPlay store
d
(d)

All statements are correct.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક દ્રિ-પરમાણુક વાયુને $735\,J$ જેટલી ઉષ્મા ઊર્જા આપવામાં આવે છે જેથી તે અચળ દબાણે વિસ્તરણ પામે છે. વાયુનો દરેક અણુનું આંતરિક અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે છે પરંતુ દોલનો કરતો નથી. વાયુની આંતરિક ઊર્જામાં થતો વધારો $..........\,J$ થશે.
    View Solution
  • 2
    $1$ મોલ વાયુનું તાપમાન $27^°C$ છે.તેને અચળ દબાણે $1$ વાતાવરણને તેને દબાવવામાં આવે છે.જો અંતિમ તાપમાન $127^°C$ હોય,તો ...... $J$ કાર્ય થશે? ($C_p =7.03 cal/mol^-K$)
    View Solution
  • 3
    $PV^n$ અચળ સમીકરણ મુજબ આદર્શવાયુ ઉષ્મીય પ્રક્રિયા કરે છે. આ પ્રક્રિયા દરમિયાન મોલર વિશિષ્ટ ઉષ્માક્ષમતા અચળ ક્દે અને અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્માક્ષમતાની સરેરાશ જેટલી હોય તો $n$ નું મૂલ્ય કેટલું હશે?
    View Solution
  • 4
    કોઈ વાયુ તંત્રમાં $110\; J$ ઉષ્મા ઉમેરતા આંતરિક ઊર્જામાં થતો ફેરફાર $40\;J$ હોય, તો કેટલું કાર્ય ...... $J$ થશે?
    View Solution
  • 5
    $300\; \mathrm{K}$ શરૂઆતના તાપમાને રહેલ એક મોલ દ્વિ પરમાણ્વિક વાયુ $(\gamma=1.4)$ ને પ્રથમ સમોષ્મી સંકોચન કરી તેનું કદ $\mathrm{V}_{1}$ થી $\mathrm{V}_{2}=\frac{\mathrm{V}_{1}}{16}$ થાય છે. પછી તેનું સમદાબી વિસ્તરણ કરતાં કદ $2 \mathrm{V}_{2} $ થાય છે. જો બધી જ પ્રક્રિયા ક્વાસી-સ્ટેટિક પ્રક્રિયા હોય તો વાયુનું અંતિમ તાપમાન($K$ માં) લગભગ કેટલું થાય?
    View Solution
  • 6
    એક થરમૉડાઇનેમિક તંત્રની અવસ્થા $(1)$ $(P_1, V)$ થી $(2P_1, V)$ અને $(2)$ $(P, V_1)$ થી $(P, 2V_1)$ થાય છે, તો આ બંને પ્રક્રિયા દરમિયાન થતું કાર્ય .....
    View Solution
  • 7
    વિધાન : જ્યારે ગરમ દૂધ ભરેલા ગ્લાસને રૂમમાં ઠંડો કરવા મૂકવામાં આવે તો તેની એન્ટ્રોપી ઘટે.

    કારણ : ગરમ વસ્તુને ઠંડા કરવામાં થર્મોડાયનેમિકના બીજા નિયમનું ઉલંઘન થતું નથી.

    View Solution
  • 8
    ઉપરોકત $P-V$ આલેખ એક પરમાણ્વિક આદર્શ વાયુ ધરાવતાં થરમોડાઇનેમિક એન્જિન માટેની ચક્રીય પ્રક્રીયા દર્શાવે છે.એક ચક્રીય પ્રક્રીયા દરમિયાન ઉષ્મા-પ્રાપ્તિસ્થાનમાંથી મેળવેલ ઊર્જા _______ થશે. 
    View Solution
  • 9
    વિધાન : આદર્શ વાયુનું મુક્ત વિસ્તરણ કરતાં તેની એન્ટ્રોપી વધે

    કારણ : કુદરતી પ્રક્રિયામાં એન્ટ્રોપી વધે છે 

    View Solution
  • 10
    નીચેના આલેખમાં થર્મોડાયનેમિક પ્રક્રિયાઓ દર્શાવેલ છે.

    આપેલ સ્તંભને મેળવો.

    સ્તંભ - $1$ સ્તંભ - $2$
    $P$< પ્રક્રિયા - $I$  $A$ : સ્મોષ્મિ
    $Q$ પ્રક્રિયા - $II$  $B$ :  સમદાબ
    $R$ પ્રક્રિયા - $III$  $C$ : સમકદ
    $S$< પ્રક્રિયા - $IV$  $D$ :  સમતાપી

    View Solution