કેન સુગરનું $5\% w/v$  દ્રાવણ (અ.ભાર. $342$) એ અજ્ઞાત દ્રાવ્યના $ 1\% w/v $  દ્રાવણ સાથે આઇસોટોનીક થાય છે. અજ્ઞાત દ્રાવ્યનો અણુભાર ગ્રામ/મોલ માં કેટલું થાય ?
  • A$136.2$
  • B$171.2$
  • C$68.4$
  • D$34.2$
Medium
Download our app for free and get startedPlay store
c
આઇસોટોનીક દ્રાવણ  માટે \(\,{{\text{C}}_{\text{1}}}\, = \,\,{C_2}\)

\(\frac{5}{{342\,\, \times \,\,0.1}}\,\, = \,\,\frac{1}{{(mol.wt)\,\, \times \,\,0.1}}\)

\( \Rightarrow \,\,mol.wt.\,\, = \,\,\frac{{342}}{5}\,\, = \,\,68.4\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $100 $ ગ્રામ પાણીમાં ( અ.ભા. $329$ ) $0.1\,g$  નું $K_3$ $[Fe (CN)_6]$ ધરાવતા દ્રાવણમાં ઠારણ બિંદુ ($C$  માં) કેટલું થાય ?($K_f$ $= 1.86\,\,K\,kg\,mol^{-1}$)
    View Solution
  • 2
    નીચે પૈકી કયો સંખ્યાત્મક ગુણધર્મ છે?
    View Solution
  • 3
    $1$ મોલ દ્રાવ્ય (અબાષ્પશીલ) ને $4$ મોલ દ્રાવકમાં દ્રાવ્ય કરતા બનતા દ્રાવણનું બાષ્પદબાણ $24.0\, kPa$ હોય તો શુદ્ધ દ્રાવકનુ બાષ્પદબાણ કેટલા ............... $\mathrm{kPa}$ થશે ?
    View Solution
  • 4
    પ્રેશર કૂકર ખોરાક માટે રસોઈનો સમય ઘટાડે છે કારણ કે...
    View Solution
  • 5
    આર્સેનિક સલ્ફાઇડ માટે $\mathrm{HCl}$ નું ઉર્ણન મૂલ્ય $30\; \mathrm{m}\; mole \;\mathrm{L}^{-1} .$ છે. જો આર્સેનીક સલ્ફાઇડના સ્કંદન માટે $\mathrm{H}_{2} \mathrm{SO}_{4}$ નો ઉપયોગ કરવામાં આવે તો ઉપરોક્ત હેતુ માટે $250\; \mathrm{ml}$ માં જરૂરી $\mathrm{H}_{2} \mathrm{SO}_{4}$ સો ગ્રામમાં જથ્થો ... 

    (આણ્વિય દળ $\left.\mathrm{H}_{2} \mathrm{SO}_{4}=98 \;\mathrm{g} / \mathrm{mol}\right)$

    View Solution
  • 6
    જો શુદ્ધ પાણીનાં બાષ્પ દબાણ કરતાં $2\%$ ઓછું બાષ્પ દબાણ હોય તો આ બાષ્પશીલ દ્રાવ્ય, દ્રાવ્ય ધરાવતા દ્રાવણની મોલારીટી શોધો.
    View Solution
  • 7
    $H_2SO_4$ ના સાંદ્ર જલીય દ્રાવણની વજનથી સાંદ્રતા $98 \%$ છે અને દ્રાવણની ઘનતા $1.80\, g\, mL^{-1}$ છે. તો એક લિટર $0.1\, M\,H_2SO_4$ નું દ્રાવણ બનાવવા એસિડના ...... $mL$ કદની જરૂર પડશે.
    View Solution
  • 8
    મિથાઇલ આલ્કોહોલ $(CH_3OH)$ નું $5.2$ મોલલ જલીય દ્રાવણ આપવામાં આવે તો દ્રાવણમાં મિથાઇલ આલ્કોહોલના મોલ અંશ શું થશે ?
    View Solution
  • 9
    પાણીનો મોલલ ઉત્કલન બિંદુ અચળાંક ${0.513\,^o}C\,kg\,mo{l^{ - 1}}$ છે. જ્યારે $0.1$ મોલ ખાંડને $200\, ml$ પાણીમાં ઓગળી જાય છે, ત્યારે દ્રાવણ એક વાતાવરણના દબાણ હેઠળ ......... $^oC$ પર ઉકળે છે.
    View Solution
  • 10
    $1000\, g$ પાણીમાં $120\, g$ યુરિયા (અણુભાર $= 60\, u$) ઓગાળીને બનાવેલા દ્રાવણની ઘનતા $1.15$ ગ્રામ/મિલિ હોય, તો દ્રાવણની મોલારિટી કેટલા ............ $\mathrm{M}$ થશે ?
    View Solution