$1$ મોલ દ્રાવ્ય (અબાષ્પશીલ) ને $4$ મોલ દ્રાવકમાં દ્રાવ્ય કરતા બનતા દ્રાવણનું બાષ્પદબાણ $24.0\, kPa$ હોય તો શુદ્ધ દ્રાવકનુ બાષ્પદબાણ કેટલા ............... $\mathrm{kPa}$ થશે ?
Medium
Download our app for free and get startedPlay store
b
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $27^{\circ}\,C$ અને $1$ વાતા. દબાાણ પર, $SO _2( g )+\frac{1}{2} O _2( g )= SO _3( g )$ પ્રક્રિયા માટે,$K _{ p }=2 \times 10^{12} છ$. આ જ પ્રક્રિયા માટે $K _{ c }.......\times 10^{13}$ છે.

    (આપેલ : $R =0.083\,L\,bar\,K ^{-1}\,mol ^{-1}$ )

    View Solution
  • 2
    $KNO_3$ અને $CH_3COOH$ ના $0.1\,M$  દ્રાવણોના અભિસરણ દબાણનાં મૂલ્યો અનુક્રમે $P_1$ અને $P_2$ છે, તો તેમની વચ્ચેનો સંબંધ સ્થાપિત કરો.
    View Solution
  • 3
    પાણીનું બાષ્પદબાણ $25 \%$ ધટાડવાના ક્રમમાં $1000\,g$ પાણીમા ઓગાળવા માટે જરૂરી યુરિયા $\left( NH _2 CONH _2\right)$ નું દળ $.........$ છે. (નજીક નો પૂર્ણાક) આપેલ :$N,C,O$ અને $H$ ના મોલર દળ અનુક્રમે $14,12,16$ અને $1\,g\,mol ^{-1}$ છે.
    View Solution
  • 4
    યુરિયાનું $10 \,g\,dm^{-3}$ ધરાવતું દ્રાવણ એ અબાષ્પશીલ દ્રાવ્યના $5 \%$ દ્રાવણ સાથે સમઅભિસારી છે. તો આ અબાષ્પશીલ દ્રાવ્યનું આણ્વિય ........ $gm\, mol^{-1}$ થશે.
    View Solution
  • 5
    $5\%$ (વજનથી) સુક્રોઝના જલીય દ્રાવણનું ઠારબિંદુ $271\,K$ અને શુદ્ધ પાણીનું ઠારબિંદુ $ 273.15 \,K$  છે, તો $5\%$  (વજનથી) ગ્લુકોઝના જલીય દ્રાવણનું ઠારબિંદુ .......... $\mathrm{K}$ થાય.
    View Solution
  • 6
    જો દ્રાવણમાં દ્રાવકના મોલ અંશ ઘટે તો.....
    View Solution
  • 7
    $0.0020\,m$  $[CO(NH_3)_5(NO_2)]$ નું જલીય દ્રાવણનું ઠારબિંદુ $ -0.00732\,^o$ સે છે. આ $ 1$ મોલ આયોનિક સંયોજનને પાણીમાં ઓગાળતાં છૂટા પડતા આયનોની સંખ્યા (વોન્ટહોફ અવયવ)= .....($K_f= 1.86$)
    View Solution
  • 8
    $STP$ એ $0.3000\,m^3$ પાણીમાં $0.0100$  ગ્રામ યુરિયા $[NH_2)_2CO]$ ઉમેરવામાં આવે તો દ્રાવણ માં યુરિયાની મોલાલીટી કેટલી થાય ?
    View Solution
  • 9
    $27^{\circ} \mathrm{C}$ પર શુદ્ધ બેન્ઝિન અને મિથાઈલ બેન્ઝિનનું બાષ્પદબાણ અનુક્રમે $80$ $Torr$ અને $24$ $Torr$ છે. સમાન તાપમાન પર બંન્ન પ્રવાહીઓનું (આદર્શ દ્રાવણ) એક સમમોલર મિશ્રણ સાથે સંતુલનમાં બાષ્પ અવસ્થામાં મિથાઈલ બેન્ઝિનના મોલઅંશ ........... (નજીકનો પૂર્ણાક) $\times 10^{-2}$ છે. 
    View Solution
  • 10
    પર્વતારોહક તેમની સાથે ઓક્સિજન સિલિન્ડર લઇ જાય છે કારણ કે ...
    View Solution