$1$ મોલ દ્રાવ્ય (અબાષ્પશીલ) ને $4$ મોલ દ્રાવકમાં દ્રાવ્ય કરતા બનતા દ્રાવણનું બાષ્પદબાણ $24.0\, kPa$ હોય તો શુદ્ધ દ્રાવકનુ બાષ્પદબાણ કેટલા ............... $\mathrm{kPa}$ થશે ?
Medium
Download our app for free and get started
b
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બે પ્રવાહી $ A$ અને $B$, આદર્શ દ્રાવણ બનાવે છેે. જયારે તે બંને $1 : 1$ મોલના પ્રમાણમાં મિશ્ર થાય ત્યારે બનતા દ્રાવણનું $300 K $ તાપમાને બાષ્પદબાણ $ 400 $ મિમિ છે. અને $ 1 : 2 $ મોલના પ્રમાણમાં મિશ્ર થાય ત્યારે બનતા દ્રાવણનું તે જ તાપમાને બાષ્પદબાણ $350$ મિમિ છે તો શુધ્ધ પ્રવાહી $ x$ અને $y$ ના બાષ્પદબાણ અનક્રમે ………થાય.
બે પ્રવાહી $x$ અને $ y,$ આદર્શ બનાવે છે. $300\,K$ તાપમાને $1$ મોલ $x$ અને $ 3$ મોલ $y$ ધરવતા દ્રાવણનું બાષ્પદબાણ $550$ મિમિ છે. તે જ તાપમાને જો $1$ મોલ વધારાનો $y $ દ્રાવણમાં ઉમેરવામાં આવે તો દ્રાવણનું બાષ્પદબાણ $10$ મિમિ જેટલુ વધે છેતો $x$ અને $y$ ના શુધ્ધ અવસ્થામાં બાષ્પદબાણ અનક્રમે ……… મિમિ થાય છે.
$HF$ ના $1.00\, m$ જલીય દ્રાવણનુ ઠારબિંદુ $-1.91\,^oC$ માલૂમ પડે છે. પાણી માટે ઠારબિંદુ અવનયન આચળાંક $K_f , 1.86\, K\, kg \,mol^{-1}$ છે. તો આ સાંદ્રતાએ $HF$ નુ ............... ટકવાર વિયોજન થશે