કેપેસિટરને બેટરી સાથે જોડી રાખીને તેની પ્લેટો વચ્ચે ડાઈ ઈલેકટ્રીક સ્તર મૂકવામાં આવે ત્યારે આ પ્રક્રિયામાં ........
Easy
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક સમાંતર પ્લેટ કેપેસિટર બેટરી વડે વિદ્યુતભારીત કરી અને તેના પરથી બેટરી દૂર કરવામાં આવે છે. જો હવે, અવાહક હેન્ડલની મદદથી પ્લેટો વચ્ચેનું અંતર વધારવામાં આવે છે, તો.......
$90$ $ pF$ જેટલું સંઘારકતા ધરાવતા એક સમાંતર પ્લેટ સંઘારકને $20$ $V$ $emf$ ધરાવતી બેટરી સાથે જોડવામાં આવે છે.$K = \frac{5}{3}$ જેટલો ડાઇઇલેકિટ્રક અચળાંક ધરાવતા ડાઇઇલેકિટ્રક પદાર્થને સંઘારકની બે પ્લેટોની વચ્ચે દાખલ કરવામાં આવે છે.પ્રેરિત વીજભારનું માન _______$n $ $C$ થશે.
સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટો વચ્ચે તેલ ભરવામાં આવે છે (તેલનો ડાઇલેક્ટ્રિક અચળાંક $K = 2$ છે) તેનું કેપેસીટન્સ $C$ છે. જો તેલ દૂર કરવામાં આવે છે, તો કેપેસિટરનું કેપેસીટન્સ કેટલું થાય?
અવકાશમાં બિંદુ $P$ આગળ $1\,\mu C$ વિદ્યુતભાર ધરાવતો કણ $A$ છે $P$ બિંદુથી $1\,mm$ દૂર $4\,\mu g$ દળ અને $A$ જેટલો વિદ્યુતભાર ધરાવતો કણ $B$ છે.જો $B$ ને મુક્ત કરવામાં આવે તો $P$ થી $9\,mm$ તેનો અંતરે તેનો વેગ કેટલો થશે? [ $\frac{1}{{4\pi {\varepsilon _0}}} = 9 \times {10^9}\,N{m^2}{C^{ - 2}}$ ]
$1.5 \mu \mathrm{F}$ સંધારકતા ધરાવતા કેપેસીટર (સંધારક)ની પ્લેટ વચ્ચેનું વિદ્યુતક્ષેત્ર, જ્યારે પ્લેટને પાતળા તારથી જોડવવામાં આવે છે ત્યારે $6.6 \mu \mathrm{s}$ માં તેના પ્રારંભિક મૂલ્ય કરતાં ધરીને એક તૃતિયાંશ થાય છે. આ તારનો અવરોધ. . . . . . .$\Omega$ છે. $(\log 3=1.1$ આપેલ છે.)
$10^{-6} \mu \mathrm{C}$ નો એક વીજભાર $X-Y$ યામ પધ્ધતિના ઉગમબિંદુ $(0,0) \mathrm{m}$ પર મૂકેલો છે. બિંદુઓ $\mathrm{P}$ અને $\mathrm{Q}$ અનુક્રમે $(\sqrt{3}, \sqrt{3}) \mathrm{m}$ અને $(\sqrt{6}, 0) \mathrm{m}$ પર રહેલા છે. બિંદુઓ$\mathrm{P}$ અને $\mathrm{Q}$ વચચેનો સ્થિતિમાન તફાવત_____થશે.