કેટલાક ગેલ્વેનોમીટરોના સ્થિત સળિયા અચુંબકીય ધાત્વિય પદાર્થમાંથી બનાવવામાં આવેલા છે. ધાત્વિય પદાર્થનું કાર્ય છે.
JEE MAIN 2023, Easy
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ટ્રાન્સફોર્મરનાં આંટાનો ગુણોતર $\frac{ N _{1}}{ N _{2}}=\frac{50}{1}$ છે.તેને $120$ વૉલ્ટના $AC$ સપ્લાય સાથે જોડેલ છે,જો પ્રાથમિક અને ગૌણ પરિપથનાં અવરોધ $1.5\, k \Omega$ અને $1\, \Omega$ છે,તો તેનો આઉટપુટ પાવર ($W$ માં) કેટલો હશે?
ટ્રાન્સફોર્મરનાં પ્રાથમિક ગૂંચળામાં $500$ આંટા અને ગૌણ ગૂંચળામાં $10$ આંટા છે , લોડ અવરોધ $10\, \Omega$ છે,ગૌણ ગૂંચળામાં વૉલ્ટેજ $50\, V$ હોય તો પ્રાથમિક ગૂંચળામાં પ્રવાહ શોધો. ($A$ માં)
$10 \,\Omega, 20 \,mH$ ના ગૂંચળું કે જેમાંથી અચળ પ્રવાહ પસાર થાય છે. ને કળ દ્વારા $20 \,V$ ની બેટરી સાથે જોડવામાં આવે છે. $100 \,\mu s$ પછી કળને ખોલવામાં આવે છે. ગૂંચળાંમાં પ્રેરિત સરેરાશ $e.m.f.$ ............ $V$ થશે.
પ્રાથમિક ગૂંચળામાં $0.01\,s$ માં પ્રવાહ $2\,amperes$ થી ઘટાડીને શૂન્ય કરતાં ગૌણ ગૂંચળામાં ઉદભવતો $e.m.f.$ $1000\,V$ હોય તો બન્ને ગૂંચળા વચ્ચે અનોન્ય પ્રેરકત્વ ......$H$
તારની ચોરસ લૂપ નું સમતલ ચુબકીયક્ષેત્રને લંબ છે. તારનો વ્યાસ $4/mm$ અને $30\,cm$ લંબાઈ નો તાર છે. ચુબકીયક્ષેત્રના ફેરફારનો દર $dB / dt =0.032\, Ts ^{-1} .$ છે તો પ્રેરિત થતો પ્રવાહ $............\times 100\,p\,A$
તારની અવરોધકતા $1.23 \times 10^{-8}\, \Omega m$ છે.