ખોટું વિધાન શોધો : ગુરુત્વ પ્રવેગ $'g' $ ઘટે જો
  • A
    પૃથ્વીની સપાટી થી કેન્દ્ર તરફ જતાં
  • B
    પૃથ્વીની સપાટી થી ઉપર તરફ જતાં
  • C
    વિષુવવૃતથી ધ્રુવ તરફ જતાં
  • D
    પૃથ્વીની કોણીય વેગ વધારતા
Easy
Download our app for free and get startedPlay store
c
(c) Value of \(g\) decreases when we go from poles to equator.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $‘m’$ દળ અને પૃથ્વીની સપાટી થી $6.4 \times {10^6}\,m$ ઊંચાઈ પર પરિભ્રમણ કરતાં ઉપગ્રહની ગુરુત્વસ્થિતિઉર્જા કેટલી થાય ?
    View Solution
  • 2
    કોઈ બિંદુ પર રહેલા $1.5 \,kg$ દળના પદાર્થ પરનું ગુરુત્વાકર્ષણ બળ $45 \,N$ છે તો આ બિંદુુએ ગુરૂત્વાકર્ષણ ક્ષેત્રની તીવ્રતા ....... $N/Kg$ છે.
    View Solution
  • 3
    પૃથ્વીના બે ઉપગ્રહો $S_1$ અને $S_2$ એક જ કક્ષામાં ભ્રમણ કરે છે. $S_1$ નું દળ $S_2$ ના દળ કરતાં $4$ ગણું છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
    View Solution
  • 4
    પૃથ્વી ની સપાટી પર $W$ વજન ધરાવતા પદાર્થ નું સપાટી થી $R/2 $ ઊંચાઈએ પદાર્થ નું વજન ( પૃથ્વીની ત્રિજ્યા $=R$ )
    View Solution
  • 5
    $‘m’$ દળ ના પદાર્થ ની પૃથ્વીની સપાટી પરની ગુરુત્વસ્થિતિઉર્જા $ - mg{R_e}$ હોય તો પૃથ્વીની સપાટીથી ${R_e}$ ઊંચાઈએ ગુરુત્વસ્થિતિઉર્જા કેટલી થશે? (જ્યાં ${R_e}$ એ પૃથ્વીની ત્રિજ્યા છે )
    View Solution
  • 6
    $m$ દળના એક કણને પૃથ્વીની સપાટી પરથી $u$ વેગ સાથે ઉપર તરફ ફેંકવામાં આવે છે. પૃથ્વીનું દળ અને ત્રિજ્યા અનુક્રમે $M$ અને $R$ છે. $G$ ગુરુત્વાકર્ષણ અચળાંક અને $g$ ગુરુત્વાકર્ષણને કારણે પૃથ્વીની સપાટી પરનો પ્રવેગ છે. $u$ નું ન્યૂનતમ મૂલ્ય કે જેથી કણ પૃથ્વી પર પાછો ન આવે?
    View Solution
  • 7
    એક ગોળાકાર પદાર્થની ઘનતા  $\rho \left( r \right) = \frac{k}{r}$ જ્યાં  $r \leq R\,\,$ અને $\rho \left( r \right) = 0\,$ $r > R$ માટે ,મુજબ આપવામાં આવે છે જ્યાં $r$ એ કેન્દ્રથી અંતર છે. નીચેનામાંથી કયો પ્રવેગ $a$ નો અંતર $r$ વિરુદ્ધનો ગ્રાફ સાચો છે ?
    View Solution
  • 8
    એક ઉપગ્રહ પૃથ્વીની સપાટીની નજીક લંબગોળ કક્ષા માં ભ્રમણ કરે તો તેનો વેગ ......
    View Solution
  • 9
    જ્યારે રોકેટને પૃથ્વીની સપાટીથી $32\,km$ ઉંંચાઈએ લઈ જવામાં આવે છે ત્યારે તેના વનનમાં પ્રતિશત ઘટાડો $........\%$ થશે. (પૃથ્વીની ત્રિજ્યા $=6400\,km$ )
    View Solution
  • 10
    સૂર્યના કેન્દ્રને અનુલક્ષીને ગ્રહ પરનું ટોર્ક છે.
    View Solution