કોઈ બિંદુ પર રહેલા $1.5 \,kg$ દળના પદાર્થ પરનું ગુરુત્વાકર્ષણ બળ $45 \,N$ છે તો આ બિંદુુએ ગુરૂત્વાકર્ષણ ક્ષેત્રની તીવ્રતા ....... $N/Kg$ છે.
Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    બે કાલ્પનિક $m_1$ અને $m_2$ દળ ધરાવતા ગ્રહ એક બીજાથી અનંત અંતરે છે.હવે ગુરુત્વાકર્ષણને કારણે તેમના કેન્દ્રને જોડતી રેખા પર તે એકબીજા તરફ ગતિ કરે છે.જ્યારે તેમની વચ્ચેનું અંતર $d$ હોય ત્યારે તેમની ઝડપ કેટલી હશે? $(m_1$ ની ઝડપ $v_1$ અને $m_2$ ની ઝડપ $v_2$ છે $)$
    View Solution
  • 2
    એક ગ્રહ પરથી હવા બહાર નિકળી જાય છે કારણ કે તે નિષ્ક્રમણ ઝડપ પ્રાપ્ત કરે છે તો નિષ્ક્રમણ ઝડપ નીચેના પૈકી શેના પર આધાર રાખે :

    $I.$ ગ્રહ નું દળ

    $II.$ નિષ્કર્મિત થતાં કણ નું દળ

    $III.$ ગ્રહના તાપમાન

    $IV.$ ગ્રહની ત્રિજ્યા

    નીચેના પૈકી શું કયું સાચું છે ?

    View Solution
  • 3
    એક પદાર્થને પૃથ્વીની સપાટીની ઉપર પૃથ્વીના કેન્દ્રથી $\frac{5}{4}R$ જેટલા અંતરે લઈ જવામાં આવે છે, જ્યાં $R = 6400\,km$ એ પૃથ્વીની ત્રિજ્યા છે. પદાર્થના વજનમાં થતો પ્રતિશત ધટાડો $......\%$ થશે.
    View Solution
  • 4
    $M $ દળ ના બે ટુકડા $xM$ અને $(1-x)M$ કરવામાં આવે છે.તો $x$ ની કઇ કિંમત માટે તેમની વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ આપેલા અંતર માટે મહત્તમ થાય?
    View Solution
  • 5
    જો પૃથ્વીની સપાટી પર સ્થિતિમાનનુ મૂલ્ય શૂન્ય લેવામાં આાવે, તો પૃથ્વીના કેન્દ્ર પર સ્થિતિમાન શું હશે ? (દળ $=M$, ત્રિજ્યા $=R$)
    View Solution
  • 6
    જો પૃથ્વી પરના પદાર્થ ની નિષ્ક્રમણ ઝડપ પૃથ્વીના દળ $M$ , ઘનતા $\rho $ , ત્રિજ્યા $ R$ અને ગુરુત્વાકર્ષણ નો અચળાંક $G$ પર આધાર રાખે તો નિષ્ક્રમણ ઝડપનું સૂત્ર શું બને?
    View Solution
  • 7
    એક હલકો (નાનો) ગ્રહ એક મોટા (દળીય) તારાને ફરતે $R$ ત્રિજ્યામાં $T$ જેટલા પરિભમ્રણના આવર્તકાળ થી પરિભ્રમણ કરે છે. જો ગ્રહ અને તારા વચ્ચે પ્રવર્તંતું આકર્ષણબળ $R^{-3 / 2}$ સમપ્રમાણ છે તો સાચો વિકલ્પ પસંદ કરો.
    View Solution
  • 8
    ધારોકે એક હળવો ગ્રહ એક બહુ વજનદાર તારાની ફરતે $R$ ત્રિજ્યાની કક્ષામાં $T $ આવર્તકાળથી ફરે છે.તારા અને ગ્રહ વચ્ચેનું ગુરુત્વાકર્ષી બળ $R^{-5\over 2}$ ના સમપ્રમાણમાં હોય તો $T^2$ કોના સમપ્રમાણ માં હોય ?
    View Solution
  • 9
    સૂર્યમંડળમાં ગ્રહ અને સૂર્ય થી બનતું તંત્ર શું દર્શાવે છે ?
    View Solution
  • 10
    $a$ બાજુવાળા ચોરસના શિરોબિંદુ પર $m, 2m, 3m$ અને $4m$ દળના કણો મૂકેલા છે.કેન્દ્ર પર રહેલા $m$ દળના કણ પર કેટલું બળ લાગતું હશે?
    View Solution