ખોટું વિધાન શોધો.
  • A
    સાઇનો બૅક્ટરિયા કશાધારી કોષો ધરાવતાં નથી.
  • B
    માયકોપ્લાઝમાએ કોષદીવાલ રહિત સૂક્ષ્મકોષી સજીવ છે.
  • C
    બૅક્ટરિયાની કોષદીવાલ પેપ્ટીડોગ્લાયકેનની બનેલી છે.
  • D
    બૅક્ટરિયાના કોષોની હલનચલનની ક્રિયા સાથે પક્ષ્મ અને ફિમ્બ્રી સંકળાયેલ છે.
NEET 2016, Medium
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    માનવમાં એક કોષમાં લગભગ.... મીટર લાંબુ $DNA$ તંતુ હોય છે જે ...... રંગસૂત્રોમાં વહેંચાયેલ છે.
    View Solution
  • 2
    કણાભસૂત્ર માટે અસંગત વિધાન પસંદ કરો.
    View Solution
  • 3
    નીચેનામાંથી કઈ રચનાઓ ચલિતતામાં ભાગ ભજવે છે?

    $I -$ પિલિ, $II -$ કશા, $III -$ ફિમ્બ્રી

    View Solution
  • 4
    નીચેનામાંથી શ્વેતકણને ઓળખો.
    View Solution
  • 5
     ગાજરનો કેસરી રંગ શેના કારણે છે 
    View Solution
  • 6
    નીચેનાં જોડકાં માટેનો સાચો વિકલ્પ પસંદ કરો :

                     (અ)              (બ)
      $(1)$  રંગસૂત્રની ભુજાઓની લંબાઈ સરખી હોય   $(a)$  સબમેટાસેન્ટ્રિક
      $(2)$  રંગસૂત્રની એક બાજુની ભુજાઓ ટૂંકી હોય   $(b)$  એક્રોસેન્ટ્રિક
      $(3)$  રંગસૂત્રની એક ભુજા ખુબ જ લાંબી હોય   $(c)$  ટીલોસેન્ટ્રિક
      $(4)$  રંગસૂત્રમાં બે જ ભજાઓ હોય   $(d)$  મેટાસેન્ટ્રિક

     

    View Solution
  • 7
    તારાકેન્દ્ર શેના નિર્માણમાં સંકળાયેલ નથી $?$
    View Solution
  • 8
    રસસ્તર અંગેનું સર્વસ્વીકૃત મૉડેલ આપનાર :
    View Solution
  • 9
    $.....$ એ જીવાણુના કોષરસસ્તરમાંથી ઉદ્દભવતી રચના નથી
    View Solution
  • 10
    તે રુડોલ્ફ સાથે સંકળાયેલા નથી.
    View Solution