શ્રેણી જોડાણ ધરાવતો $LCR$ અનુનાદ પરિપથ માટે ગુણવત્તા અંક $100$ માપવામાં આવે છે. જો પ્રેરણને બે ગણો વધારવામાં આવે અને અવરોધને બે ગણો ઘટાડવામાં આવે તો આ ફેરફાર પછીનો ગુણવત્તા અંક ($Q-$ ફેક્ટર) .......... છે.
JEE MAIN 2021, Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $LCR$ શ્રેણી પરિપથમાં $R=10 \Omega, X_L=8 \Omega$ અને $X_C=$ $6 \Omega$ પરિપથનો કુલ ઈમ્પિડન્સ ...... $\Omega$ છે. 
    View Solution
  • 2
    એક શ્રેણી $LCR$ પરિપથ $\omega_{0}=10^{5} \,rad / s$ જેટલી કોણીય આવૃત્તિ પાસે અનુનાદ અનુભવે તે રીતે તૈયાર કરવામાં આવે છે. અનુનાદ વખતે પરિપથ $120\, V$ વોલ્ટનાં ઉદગમમાંથી $16\, W$ પાવર ખેંચે છે. પરિપથમાં અવરોધ $'R'$ નું મૂલ્ય  ...... $\Omega$ છે.
    View Solution
  • 3
    $AC$ પરિપથમાં વોલ્ટેજ $V$ અને પ્રવાહ $I$ હોય, તો પરિપથનો પાવર વ્યય કેટલો થાય?
    View Solution
  • 4
    એક એસી સ્ત્રોતનું મૂલ્ય $222\,V,60\,Hz$ છે. $16.67\,ms$ ના સમયગાળામાં સરેરાશ વિદ્યુતસ્તિતિમાન ગણવામાં આવે છે. તો તે
    View Solution
  • 5
    $AC$ પરિપથમાં ઇન્ડક્ટર અને અવરોધ ${R}$ ને શ્રેણીમાં જોડેલા છે કે જેથી ${X}_{{L}}=3 {R}$ થાય. હવે ${X}_{{C}}=2 {R}$ ના કેપેસીટરને તેની સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. નવા પાવર ફેક્ટર અને જૂના પાવર ફેક્ટરનો ગુણોત્તર $\sqrt{5}: {x}$ છે. તો ${x}$ નું મૂલ્ય કેટલું થશે?
    View Solution
  • 6
    દોલનો કરતાં $L-C$ પરિપથમાં કેપેસિટર પર મહત્તમ વિદ્યુતભાર $Q$ છે. જ્યારે વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચે સમાન રીતે ઊર્જા સંગ્રહિત થાય ત્યારે કેપેસિટર પરનો વિદ્યુતભાર કેટલો હશે?
    View Solution
  • 7
    દોલન કરતા $LC$ પરિપથમાં,કુલ સંગ્રહિત ઊર્જા $U$ છે અને કેપેસિટરમાં મહતમ વિદ્યુતતભાર $Q$ છે. જ્યારે કેપેસિટરમાં વિદ્યુતભાર $\frac{Q}{2}$ હોય ત્યારે ઈન્ડકટરમાં સંગ્રહિત ઊર્જા કેટલી છે?
    View Solution
  • 8
    આપેલ પરિપથમાં $L$ અને $C$ વચ્ચેનો વૉલ્ટેજ $300\, V$ અને $400\, V$ છે, તો $AC$ પરિપથના સ્ત્રોતનો વૉલ્ટેજ કેટલા $Volt$ હશે?
    View Solution
  • 9
    નીચે બે વિધાનો આપેલા છે:

    વિધાન$-I:$ પરિપથનો પ્રતિબાદ શૂન્ય છે. તે શક્ય છે કે પરિપથમાં સંધારક અને ઈન્ડકટર જોડેલા હોય.

    વિધાન$-II:$ $AC$ પરિપથમાં ઉદગમ દ્વારા અપાતી સરેરાશ કાર્યત્વરા (પાવર) કદાપિ શૂન્ય ના હોય.

    ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરી.

    View Solution
  • 10
    આકૃતિમાં દર્શાવેલ સાયનોસોડલ વિદ્યુતસ્થિતિમાન તફાવત $V_1$ અવરોધ $R$ પર લગાવતા $W$ દરે ઉષ્મા ઉત્પન્ન કરે છે. જ્યારે આકૃતિમાં દર્શાવ્યામાં પ્રમાણે ચોરસ તરંગના વિદ્યુત સ્થિતિમાન તફાવત $V_2$ ને અવરોધ પર લગાવવામાં આવે, તો ઉષ્મા વ્યયનો દર કેટલો છે ?
    View Solution