ખુલ્લા મોઢાવાળા પાત્રમાં $60°C$ એ હવા ભરવામાં આવે છે અને પાત્ર $T$ તાપમાને ગરમ કરવામાં આવે છે. જેથી હવાનો $1/4$ મો ભાગ બહાર નીકળી જાય છે તો $T$ ........ $^oC$ થાશે.
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    વાયુ ભરેલા પાત્રને સમક્ષિતિજ દિશામાં પ્રવેગિત ગતિ કરાવતાં પાત્ર પર દબાણ
    View Solution
  • 2
    જો પાત્ર માં વાયુનો $rms$ વેગ બમણો કરવામાં આવે ત્યારે દબાણ .........થશે.
    View Solution
  • 3
    $10\,g$ વાયુનું સમતાપી વિસ્તરણથી કદ $V$ થી $2V$ કરવા વાયુ પર $575\,J$ કાર્ય કરવું પડે છે.આ તાપમાને વાયુની $rms$ ઝડપ ...... $m/s$ થશે?
    View Solution
  • 4
    ઉષ્મીય રીતે અલગ પાડેલ એક પાત્ર $M$ પરમાણુભાર અને $\gamma$  જેટલો વિશિષ્ટ ઉષ્માઓનો ગુણોત્તર ધરાવતો આદર્શ વાયુ ધરાવે છે. તે $v$ ઝડપથી ગતિ કરી રહ્યો છે અને અચાનક તેને રોકવા આવે છે. આસપાસ ઉષ્માનો કોઇ વ્યય થતો નથી એમ ધારતા તેના તાપમાનમાં થતો વધારો કેટલો હશે?
    View Solution
  • 5
    આપેલ તાપમાન $T$ એ વાયુની $rms$ ઝડપ ${v_{rms}},$ મહત્તમ શક્ય ઝડપ ${v_{mp}},$ અને સરેરાશ ઝડપ ${v_{av}}$ વચ્ચેનો સાચો સંબંધ નીચેનામાથી કયો છે
    View Solution
  • 6
    એક તળાવની $40\, m$ ઊંડાઈએથી $12 \,^oC$ તાપમાને $1.0\, cm^3$ કદનો હવાનો એક પરપોટો ઉપર તરફ આવે છે. જ્યારે તે સપાટી પર આવે, કે જેનું તાપમાન $35 \,^oC$ છે, ત્યારે તેનું કદ કેટલું હશે ? 
    View Solution
  • 7
    આદર્શ વાયુની વર્તણુંક માટેનો ગ્રાફ નીચે પૈકી કયો છે? સંજ્ઞાઓ તેમનો સામાન્ય અર્થ ધરાવે છે.
    View Solution
  • 8
    $\gamma=\frac{ C _p}{ c _v}$ અને તાપમાન $T$ વચ્ચેનો સાચો સંબંધ શું થાય?
    View Solution
  • 9
    એક ઉર્ધ્વ બંધ નળાકારને કોઈ $m$ દળ ધરાવતા અને અવગણ્ય જાડાઇ ધરાવતા ઘર્ષણરહિત પિસ્ટન વડે બે ભાગમાં વહેંચવામાં આવે છે, કે જે નળાકારની લંબાઈને સમાંતર મુક્ત રીતે ગતિ કરી શકે છે. પિસ્ટનની ઊપર રહેલ નળાકારની લંબાઈ $l_1$ અને પિસ્ટનની નીચે રહેલ નળાકારની લંબાઈ $l_2$ એવી રીતે છે કે જેથી $l_1$ એ $l_2$ કરતાં વધારે હોય. નળાકારનો દરેક ભાગ સમાન તાપમાન $T$ એ $n$ મોલ આદર્શવાયુ ધરાવે છે. જો પિસ્ટન સ્થિર હોય તો તેનું દળ $m$ થી આપી શકાય. ($R$ એ સાર્વત્રિક વાયુ અચળાંક અને $g$ એ ગુરૂત્વાકર્ષીય પ્રવેગ છે.)
    View Solution
  • 10
    વાયુને $n$ જેટલા મુક્તતાનાં અંશો છે. વાયુની અચળ કદે વિશિષ્ટ ઉષ્મા અને અચળ દબાણે વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર $...............$ થશે.
    View Solution