$KI$ નું $1.00$ મોલલ જલીય દ્રાવણ આપેલ છે, તો ક્યા ફેરફારથી દ્રાવણના બાષ્પદબાણમાં વધારો થશે ?
AIPMT 2010, Medium
Download our app for free and get startedPlay store
d
Addition of water to an aqueous solution of $KI$ causes the concentration of the solution to decrease thereby increasing the vapour pressure. ln the other three options, the electrolytes undergo, ionization, which leads to lowering of vapour pressure.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $5\%$ (વજનથી) સુક્રોઝના જલીય દ્રાવણનું ઠારબિંદુ $271\,K$ અને શુદ્ધ પાણીનું ઠારબિંદુ $ 273.15 \,K$  છે, તો $5\%$  (વજનથી) ગ્લુકોઝના જલીય દ્રાવણનું ઠારબિંદુ .......... $\mathrm{K}$ થાય.
    View Solution
  • 2
    પાણી (ઉ.બિં $100$  સે) અને $HCl$(ઉ.બિં. $ 85^o$  સે.) એ $ 108.5^o$ સે. એ એઝિયોટ્રોપીક મિશ્રણ છે. જ્યારે આ મિશ્રણને નિસ્યંદિત કરવામાં આવે તો શું મળવું શક્ય છે?
    View Solution
  • 3
    $18$  ગ્રામ ગ્લુકોઝ $(C_6H_{12}O_6)$ ને $178.2$  ગ્રામ પાણીમાં ઉમેરવામાં આવે તો $100\,^o$ સે. એ ડલીય દ્રાવણાં બાષ્પ દબાણ એ ..........  ટોર
    View Solution
  • 4
    $4.5$  ગ્રામ શુદ્ધ વિદ્યુત અવિભાજ્ય $100 $ ગ્રામ પાણીમાં દ્રાવ્ય કરવાથી મળતા દ્રાવકનું ઠારબિંદુ $0.465^o$ સે હોય તો દ્રાવ્ય પદાર્થનો અણુભાર ....... ગ્રામ/મોલ થશે. ($K_f$ $ = 1.86$)
    View Solution
  • 5
    $18\,g$ ગ્લુકોઝ $(C_6H_{12}O_6)$ ને $178.2\, g$ પાણીમાં ઉમેરવામાં આવેલ છે. તો આ જલીય દ્રાવણનું બાષ્પદબાણ $100\,{\,^o}C$ એ  ($torr$ માં) શોધો.
    View Solution
  • 6
    $25\,^oC$ તાપમાને બેન્ઝિન અને ટોલ્યુઇન આદર્શ દ્રાવણ બનાવે છે. તો બેન્ઝિન અને ટોલ્યુઇનનુ વજનથી પ્રમાણ $1 : 2$ ધરાવેલા દ્રાવણનું બાષ્પદબાણ કેટલા ............ $\mathrm{mm}$ of $\mathrm{Hg}$ થશે ? શુદ્ધ બેન્ઝિન અને ટોલ્યુઇનના બાષ્પદબાણ અનુક્રમે $75\, mm\, of\, Hg$ અને $30\, mm\, of\, Hg$ છે.
    View Solution
  • 7
    બેરિયમ હાઇડ્રોક્સાઇડના $25\, mL$ દ્રાવણનું અનુમાપન $0.1$ મોલર હાઇડ્રોક્લોરિક એસિડના દ્રાવણ સાથે કરતા લિટર મૂલ્ય $35\, mL$ મળે છે. તો બેરિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણની મોલારિટી ....... થશે.
    View Solution
  • 8
    $0.5\, m$ સાંદ્રતા ધરાવતા ગ્લુકોઝ ના $500\, g$ જલીય દ્રાવણમાં ગ્લુકોઝનુ દળ કેટલા ............ $\mathrm{g}$ થશે ?
    View Solution
  • 9
    આપેલ દ્રાવ્ય પદાર્થને દ્રાવકમાં ઓગાળતાં ઠારબિંદુમાં $0.184^o$ સે. જેટલો ઘટાડો થાય, તો દ્રાવણની મોલાલિટી કેટલી થશે ? (જ્યાં $K_f$ $ =\, 18.4$  કૅ કિગ્રા મોલ$^{-1}$)
    View Solution
  • 10
    આપેલા દ્રાવકમાં અણુ $M$ એ સમીકરણ $M\, \rightleftharpoons \,{(M)_n}$ તરીકે સુયોજન પામે છે. $M$ ની ચોક્કસ સાંદ્રતા માટે , વોન્ટ હોફ અવયવ $0.9$ મળે છે અને સુયોજિત અણુઓનો અંશ $0.2$ મળે છે , તો $n$ નુ મૂલ્ય જણાવો. 
    View Solution