કણાભસૂત્ર અને હરિતકણ,
$(a)$ અર્ધ-સ્વયં સંચાલિત અંગિકાઓ છે.
$(b)$ પૂર્વ અસ્તિત્વ ધરાવતી અંગિકાઓના વિભાજનથી ઉત્પન્ન થાય છે. તેઓમાં $DNA$ હોય છે. પરંતુ પ્રોટીનનું સંશ્લેષણ કરતી રચનાઓ જોવા મળતી નથી.
નીચે આપેલા વિકલ્પો પૈકી કયો એક વિકલ્પ સાચો છે?
  • A$(b)$ સાચો છે, જ્યારે $(a)$ ખોટો છે.
  • B$(a)$ સાચો છે, પરંતુ $(b)$ ખોટો છે.
  • C$(a)$ અને $(b)$ બંને ખોટાં છે.
  • D$(a)$ અને $(b)$ બંને સાચાં છે.
NEET 2016, Medium
Download our app for free and get startedPlay store
b
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    વિધાન  $A$ : લાઇસોઝોમ કોષની આત્મઘાતી કોથળી છે. 

    કારણ  $R$ : લાઇસોઝોમ જીર્ણ કોષોનું વિઘટન કરે છે. 

    વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

    View Solution
  • 2
    કણાભસૂત્રીય $DNA$.....છે.
    View Solution
  • 3
    નીચે આપેલ કોષરસકંકાલની રચના સાથે સંકળાયેલ નથી.
    View Solution
  • 4
    $S -$ વિધાન : સેન્ટ્રોમિયરના સ્થાનના આધારે રંગસૂત્રના ચાર પ્રકાર પડે છે.

    $R -$ કારણ : રંગસૂત્રમાં પ્રાથમિક રચના કે રકાબી જેવી રચના ધરાવતું સેન્ટ્રોમિયર આવેલ હોય છે.

    View Solution
  • 5
    કોષરસસ્તર એ કઈ પ્રકૃતિ ધરાવતું પટલ છે?
    View Solution
  • 6
    કશાની રચનામાં...
    View Solution
  • 7
    $RER$ એ ..........ની હાજરીને કારણે ખરબચડી છે.
    View Solution
  • 8
    સૌથી નાનો આદિકોષકેન્દ્રીય કોષ .......છે.
    View Solution
  • 9
    નીચેનામાંથી સાચું વિધાન પસંદ કરો.
    View Solution
  • 10
    નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે ?
    View Solution