કણાભસૂત્રના સંદર્ભમાં નીચે પૈકીનું કયું વિધાન સાચું નથી ?
  • A
    બાહ્યપટલ કાર્બોદિતો, ચરબી અને પ્રોટીન્સના મોનોમર્સ માટે પ્રવેશશીલ છે.
  • B
    વીજાણુ પરિવહન સાથે સંકળાયેલા ઉત્સેચકો બાહ્ય પટલમાં ખૂંપેલા હોય છે.
  • C
    અંતર્વલનને લીધે અંતઃપટલ ગુંચળાદાર હોય છે.
  • Dકણાભસૂત્રીય આધારક એકજ ચક્રીય $DNA$ અણુ તેમજ રીબોઝોમ ધરાવે છે.
NEET 2019, Easy
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    શાની અંદર ગોલ્ગીકાય આવેલી હોતી નથી?
    View Solution
  • 2
    નીચે આપેલ આકુંચક રસધાનીનું કાર્ય નથી.
    View Solution
  • 3
    તે અર્ધ પ્રવેશશીલ પ્રકૃતિ ધરાવે છે :
    View Solution
  • 4
    પક્ષ્મ અને કશાનો તલકાય............. નો બનેલ છે.
    View Solution
  • 5
    પુખ્ત વનસ્પતિકોષ પાસે ......હોય છે.
    View Solution
  • 6
    $DNA$ ના ધરાવતી હોય પરંતુ ડુપ્લિકેશન કરવા સક્ષમ હોય તેવી અંગિકા
    View Solution
  • 7
    એકબીજાનાં કાટખૂણે ગોઠવાયેલ બે નળાકાર રચનાઓ ધરાવતી અંગિકા :
    View Solution
  • 8
    કોના આધારે રંગસૂત્રોના ચાર પ્રકારો પડે છે ?
    View Solution
  • 9
    નીચેનામાંથી કોણ સ્ટિરોઈડલ અંત:સ્ત્રાવના સ્ત્રાવ માટે જવાબદાર છે?
    View Solution
  • 10
    નીચેનામાંથી કયું $E.coli$  અને $Chlamydomonas$ માં અલગ પડતું નથી?
    View Solution