કણાભસૂત્રના સંદર્ભમાં નીચે પૈકીનું કયું વિધાન સાચું નથી ?
A
બાહ્યપટલ કાર્બોદિતો, ચરબી અને પ્રોટીન્સના મોનોમર્સ માટે પ્રવેશશીલ છે.
B
વીજાણુ પરિવહન સાથે સંકળાયેલા ઉત્સેચકો બાહ્ય પટલમાં ખૂંપેલા હોય છે.
C
અંતર્વલનને લીધે અંતઃપટલ ગુંચળાદાર હોય છે.
Dકણાભસૂત્રીય આધારક એકજ ચક્રીય $DNA$ અણુ તેમજ રીબોઝોમ ધરાવે છે.
NEET 2019, Easy
Download our app for free and get started
B
વીજાણુ પરિવહન સાથે સંકળાયેલા ઉત્સેચકો બાહ્ય પટલમાં ખૂંપેલા હોય છે.
b
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*