( $R =$ મોલર વાયુ અચળાંક $= 8.314\,JK^{-1}\,mol^{-1}$ )
$(\log \,4 = 0.60,\, \log \,5 = 0.69)$
$\mathrm{A} \stackrel{700 \mathrm{K}}{\rightarrow}$ નીપજ
$\mathrm{A}\xrightarrow[\text { catalyst }]{500 \mathrm{K}} $ નીપજ
ઉદીપક માટે જોવા મળે છે કે ઉદ્દીપકની હાજરીમાં $\mathrm{E}_{\mathrm{a}}$ માં $30 \;\mathrm{kJ} / \mathrm{mol}$ નો ઘટાડો થાય છે. જો વેગ બદલાય નહિ તો ઉદ્દીપિત પ્રક્રિયા માટે સક્રિયકરણ ઊર્જા ગણો. (પૂર્વધાતાંક અવયવ સમાન છે તેમ ધારો)