કોઈ એક ગ્રહ $P$ ની સપાટીથી $11R$ ઊંચાઈએ રહેલા ભૂસ્થિર ઉપગ્રહનો આવર્તકાળ $24\, hours$ છે. તો આ ગ્રહ $P$ ની સપાટીથી $2R$ ઊંચાઈએ રહેલા ઉપગ્રહનો આવર્તકાળ ($hours$) કેટલો હશે?
  • A$6 \sqrt{2}$
  • B$\frac{6}{\sqrt{2}}$
  • C$3$
  • D$5$
JEE MAIN 2021, Medium
Download our app for free and get startedPlay store
c
\(T \propto R ^{3 / 2}\)

\(\frac{24}{ T }=\left(\frac{12 R }{3 R }\right)^{3 / 2} \Rightarrow T =3\, hr\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ગ્રહની સપાટી પર ગુરુત્વ પ્રવેગ એ પૃથ્વીની સપાટી પરનાં ગુરુત્વપ્રવેગ જેટલો છે એન તેની ઘનતા પૃથ્વીની ઘનતા કરતાં $1.5$ ગણી છે, જો પૃથ્વીની ત્રિજ્યા $R$ હોય, તો ગ્રહની ત્રિજ્યા શું હશે ?
    View Solution
  • 2
    પૃથ્વી પરથી પદાર્થનો નિષ્કમણ વેગ $11.2 \mathrm{~km} / \mathrm{s}$ છે. જો ગ્રહની ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતા એક તૃતિયાંશ અને દળ પૃથ્વીના દળ કરતા છઠ્ઠા ભાગનું હોય તો ગ્રહ પરથીનિષ્ક્રમણ વેગ___________છે.
    View Solution
  • 3
    પૃથ્વીની સપાટીથી $120 \,km$ ઊંચાઇ પર ભ્રમણ કરતાં ઉપગ્રહમાંથી પદાર્થને મુકત કરતાં
    View Solution
  • 4
    પૃથ્વીને સમાન દળ ધનતાનો ગોળો ધારતા, જો પદાર્થનું પૃથ્વીની સપાટી પર વજન $200\,N$ હોય તો તેનું પૃથ્વીની સપાટીથી $d=\frac{R}{2}$ ઉંડાઇએ વજન $...........\,N$ હશે.($R=$ પૃથ્વીની ત્રિજ્યા આપેલી છે.)
    View Solution
  • 5
    નીચે બે વિધાનો આપેલા છે. 

    વિધાન $-I:$ પૃથ્વીની સપાટી પર અલગ અલગ સ્થાને ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય અલગ અલગ હોય.

    વિધાન $-II:$ પૃથ્વીની સપાટીની અંદર જતાં ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય વધે છે.

    ઉપરોક્ત વિધાનને અનુલક્ષીને આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો

    View Solution
  • 6
    જો પદાર્થને પૃથ્વીની નિષ્કમણ ઝડપ કરતાં અડધી ઝડપે શિરોલંબ રીતે ઊધ્વદિશામાં પ્રક્ષિપ્ત કરવામાં આવે, તો તેના દ્વારા મેળવેલી મહત્તમ ઊંચાઈ શું હશે ? [$R$ પૃથ્વીની ત્રિજ્યા]
    View Solution
  • 7
    પૃથ્વીના કેન્દ્રથી $r$ અંતરે રહેલા $m$ દળના $A$ ઉપગ્રહ અને પૃથ્વીના કેન્દ્રથી $2r$ અંતરે રહેલા $2m$ દળના $B$ ઉપગ્રહના આવર્તકાળનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 8
    પૃથ્વીની સપાટી પર પદાર્થનો નિષ્ક્રમણ વેગ $11.2\, km/sec$ છે. જો પૃથ્વીનું દળ હાલ કરતાં વધીને બમણું અને ત્રિજ્યા અડધી થાય, તો નિષ્ક્રમણ વેગ ($km/s$ માં) કેટલો થાય?
    View Solution
  • 9
    એક $90 \mathrm{~kg}$ ની વસ્તુને પૃથ્વીની સપાટીથી $2R$ અંતરે મૂકવામાં આવે છે કે જે. . . . . . . . . જેટલું ગુરુત્વાકર્ષી બળ અનુભવશે. $R$= પૃથ્વીની ત્રિજ્યા $\left.\mathrm{g}=10 \mathrm{~ms}^{-2}\right)$
    View Solution
  • 10
    $M$ દળનો કણ તેટલા જ દળ અને $a$ ત્રિજ્યા ધરાવતા પોલા ગોળાના કેન્દ્ર પર છે.તો કેન્દ્રથી $\frac{a}{2}$ અંતરે ગુરુત્વસ્થિતિમાન કેટલું થાય?
    View Solution