કોઇ ઉપગ્રહને $2R$ ત્રિજયાવાળી કક્ષામાંથી $3R$ ત્રિજયાવાળી કક્ષામાં લઇ જતાં તેની ઊર્જામાં કેટલો ફેરફાર થાય? ($R$= પૃથ્વીની ત્રિજયા)
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક પદાર્થને $3R$ જેટલી ઊંચાઈ પરનાં બિંદુએથી સમક્ષિતિજ રીતે $\frac{1}{2} \sqrt{\frac{G M}{R}}$, ઝડપ સાથે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે તો....
    View Solution
  • 2
    સાયું વિધાન પસંદ કરો.

    $(i)$ નિષ્કમણ વેગ એ પદાર્થના દળ પર આધાર રાખતો નથી.

    $(ii)$ જો ઉપગ્રહની કુલ ઊર્જા ધન થઈ જાય તો, તે પૃથ્વી પરથી છટકી જશે.

    $(iii)$ ભૂસ્થિર ભ્રમણ કક્ષાની કક્ષાને પાર્કિંગ કક્ષા કહે છે.

    View Solution
  • 3
    $M $ દળ ના બે ટુકડા $xM$ અને $(1-x)M$ કરવામાં આવે છે.તો $x$ ની કઇ કિંમત માટે તેમની વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ આપેલા અંતર માટે મહત્તમ થાય?
    View Solution
  • 4
    $m$ દળના ગોળાનો નિષ્ક્રમણ વેગ શેના વડે આપવામાં આવે? ($G=$ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક; $M_e=$ પૃથ્વીનું દળ અને $M_e=$ પૃથ્વીની ત્રિજ્યા)
    View Solution
  • 5
    જો $r $ ત્રિજ્યાની પૃથ્વી પર ગુરુત્વપ્રવેગ $g$ હોય તો પદાર્થને ગુરુત્વાકર્ષી ક્ષેત્ર માથી બહાર જવા કેટલો વેગ આપવો પડે?
    View Solution
  • 6
    જે પૃથ્વીના દળમાં $25 \%$ જેટલો ઘટાડો થાય અને તેની ત્રિજ્યામાં $50 \%$ જેટલો વધારો થાય, તો તેની સપાટી પર ગુરુત્વપ્રવેગમાં અંદાજે કેટલો ઘટાડો ($\%$) થશે ?
    View Solution
  • 7
    ચંદ્ર કરતાં પૃથ્વી નું દળ $81$ ગણું અને ત્રિજ્યા $3.5$ ગણી હોય તો ચંદ્ર અને પૃથ્વી ના ગુરુત્વ પ્રવેગ નો ગુણોતર કેટલો થાય?
    View Solution
  • 8
    $\mathrm{m}$ દળ ધરાવતા સેટેલાઈટને પૃથ્વીની સપાટીથી શિરોલંબ દિશામાં $u$ વેગથી લોન્ચ કરવામાં આવે છે. $\mathrm{R}$ ($R =$ પૃથ્વીની ત્રિજ્યા) ઊંચાઈ પર પહોચ્યા પછી તે $\frac{\mathrm{m}}{10}$ દળના રોકેટમાથી બહાર આવીને વર્તુળાકાર કક્ષામાં પહોચે છે તો રોકેટની ગતિઉર્જા કેટલી થશે?

    ($G$ ગુરુત્વાકર્ષણનો અચળાંક ; $\mathrm{M}$પૃથ્વીનું દળ)

    View Solution
  • 9
    જો પૃથ્વી પર ગુરુત્વ પ્રવેગ $10 m/s^2 $ હોય તો પૃથ્વી ના કેન્દ્ર પર ગુરુત્વ પ્રવેગ કેટલો થાય?( પૃથ્વીની ત્રિજ્યા$=R$ )
    View Solution
  • 10
    પૃથ્વી પર પદાર્થની નિષ્ક્રમણ ઝડપ $11.2\, km/sec$ છે . તો ગ્રહ જેનું દળ પૃથ્વીના દળ કરતાં $8$ ગણું અને ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતાં $2$ ગણી હોય તો તે ગ્રહ પર પદાર્થની નિષ્ક્રમણ ઝડપ ........ $km/s$ થાય?
    View Solution